તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા બજેટમાં ઇપીએફમાં દર વર્ષે અઢી લાખથી વધુની રકમ જમા કરાવવાથી તેના પર મળતું વ્યાજ હવે ટેક્સના દાયરામાં આવી ગયું છે. જો કે વ્યાજ પર ટેક્સની કપાત કયા પ્રકારની હશે તે અંગેનો નિયમ આવવાનો બાકી છે પરંતુ બજેટની જોગવાઈની ભાષા સમજીને વિશેષજ્ઞો કહે છે કે આ હેઠળ આવનારા લોકોએ ટેક્સ દર વર્ષે ચૂકવવો પડશે.
ઉલ્લેખનીય છે કે ઈપીએફમાંથી કોઈપણ પ્રકારના ઉપાડ પર કોઈ ટેક્સ લાગતો નથી. ખાનગી ક્ષેત્રના પગારદારની ગ્રેજ્યુઇટી પર 20 લાખની મર્યાદા પહેલેથી જ છે. 20 લાખથી વધુની રકમ પર ટેક્સ લાગે છે. સરકારી કર્મચારીઓની ગ્રેજ્યુઇટીની રકમ કર મુક્ત હોય છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.