તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મ્યુચ્યુઅલ ફંડ્સના સંગઠન એમ્ફીએ કંપનીઓના માર્કેટકેપના આધારે નવું વર્ગીકરણ જારી કર્યું છે. તેમાં યસ બેન્ક અને અદાણી એન્ટરપ્રાઇસિસ સહિત છ સ્ક્રીપ્સને લાર્જકેપમાં સમાવિષ્ઠ કરાયા છે. આ ફેરફાર આગામી છ માસ સુધી લાગુ પડશે. આ વર્ગીકરણ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ્સ કંપનીઓએ ઇક્વિટી ફંડ યોજનાઓ તૈયાર કરવી પડે છે.
સેબીના નિયમ અનુસાર ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ કંપનીઓએ દર છ મહિને કંપનીઓનું વર્ગીકરણ કરવાનું રહે છે. તેમાં માર્કેટકેપના સંદર્ભમાં ટોચની 100 કંપનીઓને લાર્જકેપમાં, ત્યારપછી 250 કંપનીઓને મિડકેપમાં અને બાકીની કંપનીઓને સ્મોલકેપમાં મૂકવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, લાર્જકેપ કંપનીઓની સંખ્યા 100 છે. પરંતુ કુલ માર્કેટકેપમાં તેમનો હિસ્સો 76.38 ટકાનો છે. જ્યારે 250 મિડકેપ કંપનીઓનો બીએસઇના કુલ માર્કેટકેપમાં હિસ્સો 15.41 ટકા છે.
લાર્જકેપમાં 6 કંપનીનો સમાવેશ
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.