પૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી કાશીરામ રાણાએ જણાવ્યું હતું કે, આજે ગાંધી અને સરદારના ગુજરાતમાં વિકાસના નામે ભ્રષ્ટાચારની ગંગક્ષેત્રી વહી રહી છે. આજે ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવી રહયા હોવાન઼ું જણાવી તેમણે કૌભાંડોમાં સંડોવાયેલા રાજ્યની ભાજપ સરકારના મંત્રીઓ પર આડકતરા પ્રહારો કર્યા હતાં.
તસવીરો : વિશ્વાસ ઠક્કર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.