

- હિંમતનગર, શામળાજી, ખેડબ્રહ્ના, સરડોઇ, ભિલોડા સહિત જિલ્લામાં રામલલ્લાની શોભાયાત્રા નીકળી
ભગવાન રામના જન્મ...
- વિવિધ સ્થળોએ ભજન-કીર્તન તેમજ શોભાયાત્રાનું આયોજન કરાયું
સિંધી સમાજના પવિત્ર પર્વ ચેટી ચંડની હિંમતનગર, ઇડર,...
આવો ‘અર્થ અવર’ અભિયાનમાં જોડાઇ પૃથ્વી પ્રત્યેનું ઋણ અદા કરીએ
પૃથ્વીના અસ્તિત્વથી લઇને અત્યાર સુધી આપણે પાણી,...
- હિંમતનગરમાં સોસાયટીના રહીશો તિલક હોળી મનાવશે
- પાણી બચાવો અભિયાનમાં દિવ્ય ભાસ્કરના સંકલ્પને ટેકો આપ્યો
-...
મહેસાણા-તારંગાહિલ રેલલાઇનનું બ્રોડગેજમાં રૂપાંતરણ કરાશે તારંગાથી અંબાજી-આબુ સુધી રેલલાઇન માટે સરવે પાલનપુર અને પાટણને નવી ટ્રેનો કટોસણ-બહુચરાજી-રણુંજ ગેજપરિવર્તન માટે તેમજ વિરમગામ-શંખેશ્વર વચ્ચે નવી રેલલાઇન નાખવા સરવે મંજૂરપાછલા વર્ષે ઉત્તર ગુજરાતને હળહળતો અન્યાય કરનારા રેલવે મંત્રી મમતા બેનરજીએ આ વખતે ઉત્તર ગુજરાતના ચારેય...
અરવલ્લીની હારમાળાઓ વચ્ચે આવેલા સતલાસણા તાલુકાના તારંગા સહિત રિછડાની આસપાસના પહાડોમાંથી ઝરણાં સ્વરૂપે નીકળતી રૂપેણ નદીના અસ્તીત્વ સામે દબાણોનો ખતરો ઉભો થયો છે. ઉદ્દભવસ્થાનથી ખેરાલુ સુધીના પટમાં થયેલાં અસંખ્ય દબાણોને કારણે કુંવારિકાથી ઓળખાતી આ નદીનો પટ ધીરે ધીરે ખેતરોમાં રૂપાંતર થઇ રહ્યો છે. તો ખેરાલુમાંથી પસાર થતી આ નદીના પટમાં ખુદ...
તાજેતરમાં 'દિવ્યભાસ્કર ડૉટ કૉમ' દ્વારા એનઆરઆઈ પતિ દ્વારા વધી રહેલા અત્યાચાર અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને એક જાગૃત બહેને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કેટલાક સૂચનો પણ કર્યા છે. નમિતા બહેનના કહેવા પ્રમાણે, તેમણે આ અંગે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય મહિલા પંચને પણ એક પત્ર લખ્યો છે, જોકે, તેનો કોઈ જવાબ...
આધુનિક ખેતી તરફ પ્રયાણ - ટપક સિંચાઇ પદ્ધતિથી ખેડૂતોએ મરચાંની ખેતી કરવાની પહેલ કરી વાગડોદ વિસ્તારના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર હોય છે. ઘઉં, બાજરી, એરંડા જેવા પાકનું દર વર્ષની સિઝનમાં ખેડૂતો વાવેતર કરતાં હોય છે પરંતુ હવે આધુનિક પદ્ધતિની સાથે કદમ મિલાવતાં પંથકના ખેડૂતો શાકભાજી અને ફળફળાદીની ખેતી કરી ઓછા ખર્ચે વધુ...