ગણપતિ વિસર્જનના દિવસે અંબિકા નદીમાં તણાઈ ગયેલી પાઠકવાડી ગામના યુવાનની લાશ ત્રીજા દિવસે ખંભાલીયા ગામની સીમમાંથી મળી આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગણપતિ વિસર્જનના દિવસે અંબિકા નદીના સામે કિનારે આવેલ તાપી જિલ્લાના પાઠકવાડી ગામના નીચલુ ફિળયાનો રહેવાસી રોહિતભાઈ દપિકભાઈ ચૌધરી (ઉ.વ. ૨૦) ૧૧મીએ પાઠકવાડી ગામેથી ગણપતિ વિસર્જન માટે અંબિકા નદીકિનારે ગામના લોકો સાથે આવ્યો હતો ગણપતિ વિસર્જન કરી નદીના સામે કિનારેથી નદીમાં થઈ પરત ફરતી વેળાએ નદીના ઉંડાણમાં પાણીનો વહેણ વધુ હોવાથી...
ભાસ્કર ન્યૂઝ વાગડોદ
વાગડોદ વિસ્તારના મોટાભાગના ગામડાઓના ખેડૂતોએ ઉનાળુ બાજરીનું વાવેતર નહીંવત પ્રમાણમાં કર્યું હોવાનું ધ્યાને આવી રહ્યું છે. ઉનાળુ બાજરીનો ભાવ ખેડૂતોને પૂરતો મળતો નથી. ખેતી પાછળ જે ખર્ચ કરાય છે તેનું વળતર મળી શકતું નથી. જેથી ખેડૂતો બાજરી સિવાયના બીજા રોકડિયા પાક એરંડા, કપાસનું વાવેતર કરવા લાગ્યા છે.
દેલવાડા ગામના ઉપસરપંચ...
ઉધના સિટીઝન કો-ઓપરેટિવ બેન્કના ૨૪ ડફિોલ્ટરો સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. બેન્કમાંથી રૂપિયા ૭૦ લાખની ઓડી લેનાર અશોક શમૉ અને ક્રિષ્ના શમૉએ પોતાની ધરપકડ ટાળવા આગોતરા જામીન અરજી કરી છે.
સંત નિર્મળદાસ બાપુના પ્રયાસથી ડભોઇ-તિલકવાડા રોડ પર આવેલા અકોટી નજીક જય રામાપીર, ચાંમુડા માતા અને નરસિંહ ભગવાનના મંદિરનું નવ નિમૉણ કરવામાં આવનાર છે. સાથે સંત સવૈયાનાથની ગાદિ નિમૉણ અને સંત નિર્મળ આશ્રમનું નિમૉણ કરવામાં આવનાર છે. જેની ખાત મુહૂર્ત તા.૧૯ નારોજ સાંજના પ-૦૦ કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ , નવાયાર્ડ...