Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

વિસર્જનના દિવસે અંબિકામાં ડૂબી ગયેલા યુવાનની લાશ મળી

ગણપતિ વિસર્જનના દિવસે અંબિકા નદીમાં તણાઈ ગયેલી પાઠકવાડી ગામના યુવાનની લાશ ત્રીજા દિવસે ખંભાલીયા ગામની સીમમાંથી મળી આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગણપતિ વિસર્જનના દિવસે અંબિકા નદીના સામે કિનારે આવેલ તાપી જિલ્લાના પાઠકવાડી ગામના નીચલુ ફિળયાનો રહેવાસી રોહિતભાઈ દપિકભાઈ ચૌધરી (ઉ.વ. ૨૦) ૧૧મીએ પાઠકવાડી ગામેથી ગણપતિ વિસર્જન માટે અંબિકા નદીકિનારે ગામના લોકો સાથે આવ્યો હતો ગણપતિ વિસર્જન કરી નદીના સામે કિનારેથી નદીમાં થઈ પરત ફરતી વેળાએ નદીના ઉંડાણમાં પાણીનો વહેણ વધુ હોવાથી...

વાગડોદના વહોળામાં વહેતો પાણીનો ધોધ જોવા લોકો ઊમટયા

ભાસ્કર ન્યૂઝ વાગડોદ પાટણ તાલુકાના વાગડોદ વિસ્તારમાં આવેલા વહોળા હાલ સુધીમાં ખાલીમખ પડ્યા હતા. પરંતુ ઉપરવાસમાં...

વાગડોદપંથકમાં એરંડાનો પાક સડી જવાથી વ્યાપક નુકસાન

ભાસ્કર ન્યૂઝ (વાગડોદ) પાટણ તાલુકાના વાગડોદ વિસ્તારમાં ગઇ સાલ વરસાદ મોડો પડતાં કઠોળનો પાક બિલકુલ નષ્ટ થયો હતો. આ...
 
 

સારવદર ગામના બે યુવાનોને ભાવનગરમાં લૂંટી લેવાયા

ઘોઘા તાલુકાના સારવદર ગામના બે શખ્સો મોટરસાયકલ ઉપર તેના ગામે થઇ રહ્યા હતા ત્યારે ભરતનગર પાછળ તરસમીયા ફલ્ટિર...

વાગડોદ પંથકમાં વરસાદથી બીટી કપાસને મળેલું જીવતદાન

ૂભાસ્કર ન્યૂઝ (વાગડોદ) વાગડોદ વિસ્તારના ખેડૂતો વરસાદની રાહ જોઇ બેઠા હતા છેલ્લા ઘણા સમયથી વરસાદ હાથતાળી આપી જતો...
 

More News

 
 

  • Posted On May 19, 04:01 AM
     
    ભાસ્કર ન્યૂઝ પાટણ પાટણના કિર્તીવાન ગોપાલક વિધ્યાલય સંચાલિત મણીબહેન હીરાભાઇ દેસાઇ ગોખરવાવાળા ગોપાલક શિક્ષણ સંકુલમાં બંધાનાર શેઠ કરશનભાઇ લાલજીભાઇ દેસાઇ દીગડીવાળા સભાખંડનું ભૂમપિૂજન બુધવારે તેમના પાૈત્ર રાજુભાઇ અમરતભાઇ દેસાઇના હસ્તે કરાયું હતું. પ્રમુખસ્થાનેથી ધારાસભ્ય બાબુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, શિક્ષણ માટે વાડા, પરગણાના વાદ...
     

  • Posted On May 19, 04:01 AM
     
    ભાસ્કર ન્યૂઝ વાગડોદ વાગડોદ વિસ્તારના મોટાભાગના ગામડાઓના ખેડૂતોએ ઉનાળુ બાજરીનું વાવેતર નહીંવત પ્રમાણમાં કર્યું હોવાનું ધ્યાને આવી રહ્યું છે. ઉનાળુ બાજરીનો ભાવ ખેડૂતોને પૂરતો મળતો નથી. ખેતી પાછળ જે ખર્ચ કરાય છે તેનું વળતર મળી શકતું નથી. જેથી ખેડૂતો બાજરી સિવાયના બીજા રોકડિયા પાક એરંડા, કપાસનું વાવેતર કરવા લાગ્યા છે. દેલવાડા ગામના ઉપસરપંચ...
     

  • Posted On May 18, 04:03 AM
     
    ઉધના સિટીઝન કો-ઓપરેટિવ બેન્કના ૨૪ ડફિોલ્ટરો સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. બેન્કમાંથી રૂપિયા ૭૦ લાખની ઓડી લેનાર અશોક શમૉ અને ક્રિષ્ના શમૉએ પોતાની ધરપકડ ટાળવા આગોતરા જામીન અરજી કરી છે.
     

  • Posted On May 18, 04:03 AM
     
    સંત નિર્મળદાસ બાપુના પ્રયાસથી ડભોઇ-તિલકવાડા રોડ પર આવેલા અકોટી નજીક જય રામાપીર, ચાંમુડા માતા અને નરસિંહ ભગવાનના મંદિરનું નવ નિમૉણ કરવામાં આવનાર છે. સાથે સંત સવૈયાનાથની ગાદિ નિમૉણ અને સંત નિર્મળ આશ્રમનું નિમૉણ કરવામાં આવનાર છે. જેની ખાત મુહૂર્ત તા.૧૯ નારોજ સાંજના પ-૦૦ કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ , નવાયાર્ડ...
     
<< Prev 1 2 3 4 5
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.