ભાસ્કર ન્યૂઝ. રાધનપુર
રાધનપુરમાં સબજેલની બાજુમાં વર્ષોથી આવેલો પોસ્ટમોર્ટમ રૂમ બિસ્માર બની ગયો છે. તેના દરવાજા અને બારીઓ પણ તૂટી ગઇ છે. દરવાજા બંધ કરવા માટે દોરડાં કે પાટાં બાંધવા પડે છે. લાશને એક રાત રાખવી હોય તો લાશને ઉંદરડા કોતરી નાંખે અથવ તો કૂતરા ફાડી નાંખે તેવો ડર રહે છે. આ પોસ્ટ મોર્ટમ રૂમને રીપેર કરવા અથવા તો રેફરલ હોસ્પિટલના વિશાળ...
આજે સમગ્ર વિશ્વમાં વાતાવરણની અસર કહીએ કે સ્વતંત્ર વિચારસરણી, કામ કરવાની પદ્ધતિ અથવા અતિવ્યસ્તતાના કારણે દાંપત્યજીવન, પારિવારિક જીવન, સંતાનસુખ ઓછું થઇ રહ્યું છે અને વિવાદો વધી રહ્યા છે. તે સ્થિતિમાં ૭૦ ટકા પરિવારો માનસિક હૂંફ આત્મીયતાનો અભાવ અનુભવી રહ્યાં છે. ત્યારે જયોતિષશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે વિવાહથી લઇને સંતાનસુખ તેમજ પારિવારિક...