ભાસ્કર ન્યૂઝ.ચાણસ્મા
પાટણ જિલ્લામાં કડકડતી ઠંડીના ચમકારા સાથે રોજબરોજ ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે રવિવારે રાત્રે ચાણસ્મા તાલુકાના સેઢાલ ગામે બ્રહ્નાણી મૈયાના મંદિરમાંથી રૂ.૪૭ હજારની કિંમતના આભૂષણોની ચોરી થતાં ગામમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
સેઢાલ ગામે રવિવારની રાત્રી દરમિયાન બ્રહ્નાણી માતાજીના મંદિરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી માતાજીના ચાંદીના બે હાર ૮૦૦ ગ્રામ અને ૨૫૦ ગ્રામ વજનના, એક મુગટ ચાંદીનો ૪૫૦ ગ્રામનો મળી રૂ.૪૭ હજારના દાગીનાની ઉઠાંતરી કરી ગયા હતા. સોમવારે પરોઢે પૂજારી...
ઓલ્ફ્રેડ સ્કૂલ નજીક ફૂટપાથ પર બેસતા ફેરિયાઓ વચ્ચે મોકાની જગ્યાને લઇને થતા વારંવારના ઝઘડાઓના કારણે આ વિસ્તારની શાંતિ ડહોળાઇ હોવાની ફરિયાદ સ્થાનિકોએ કરી છે અને આ અંગે પોલીસમાં પણ રજૂઆત કરવાનું મન લોકોએ મનાવ્યું છે.
ફૂટપાથ પર દબાણ કરી હાલે મોટી સંખ્યામાં ફેરિયાઓ વેપાર કરી રહ્યા છે, ત્યારે વારંવાર અહીં અંદરોઅંદરની હુંસાતુંસીના કારણે ઝઘડાઓ થઇ...
શુક્રવારે રાત્રિના ભુજના સ્વામિનારાયણ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા હતા અને ઠાકરોજી થાળીનો પ્રસંગ હતો તેવા સમયે પોલીસ બહાદુર હોય તે રીતે મંદિરમાં જઇ માઇક બંધ કરાવવાનો તેમજ કાર્યક્રમ બંધ કરવાનો આદેશ આપી ધર્મનું ઘોર અપમાન કર્યું છે તેવું જિલ્લા કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું. મંદિરના આ કાર્યક્રમમાં ૯:૪૫નો સમય હતો અને કાયદા મુજબ...
ભુજ રેલવે સ્ટેશન ઉપર લાંબા સમયથી ચાલી રહેલાં કન્સ્ટ્રકશનના નવીનીકરણ અંગેના વિલંબને કારણે યાત્રીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે, જેને કારણે એવો સૂર નીકળ્યો છે કે, મોડેલ સ્ટેશન બનાવવાની લ્હાયમાં રેલવેએ ભુજને સામાન્ય સ્ટેશન પણ રહેવા દીધું નથી.
શનિવારે સવારે ભુજ રેલવે સ્ટેશન ઉપર વિકલાંગો માટે બનાવવામાં આવેલા બાથરૂમ અંગે મોટાપાયે હોબાળો...
પાટણ : હેમ. ઉ.ગુ.યુનિવર્સિટીના વિવિધ ભવનમાં માહિતી અધિકાર હેઠળ આવતી અરજીઓનું સમય સંકલન જળવાઇ રહે . તે હેતુસર આરટીઆઇ સેલની રચના કરવામાં આવી છે. જેમાં કુલપતિના અંગત સચિવ ઉમેશભાઇ રાઠોડની આરટીઆઇ સેલ કો. ઓિર્ડનેટર તરીકે નિયુિકત કરવામાં આવી છે.