Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

રૂપિયાની નરમાશના કારણે જીરૂના નિકાસકારોને ફાયદો

ભાસ્કર ન્યૂઝ.ઉનાવા આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા એક માસમાં અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટયું છે. થોડા સમય પહેલાં એક ડોલરનું મૂલ્ય રૂ.૪૯ હતું, જે હાલ રૂ.૫૨ છે. આથી વેપારી નગર ઊંઝામાં જીરૂ, ઇસબગુલ, તલ, વરિયાળી જેવી કૃષિ પેદાશોની નિકાસ કરતાં વેપારીઓને ચૂકવણી રૂપિયામાં કરવાની હોય છે, જ્યારે તેમને આવક ડોલરમાં મળતી હોઇ ઊંઝામાં કૃષિ પેદાશોની નિકાસ કરતા વેપારીઓને છેલ્લા એક માસમાં સરેરાશ પાંચ ટકાનો ફાયદો થયો છે. આગામી સમયમાં આંતરરાિષ્ટ્રય બજારમાં જીરૂના ભાવ પ્રમાણમાં ઘટાડો...

મકતુપુરમાં સ્ટવની ઝાળે દાઝેલ શખ્સનું સારવાર દરમિયાન મોત

ભાસ્કર ન્યૂઝ. ઊંઝા ઊંઝા તાલુકાના મકતુપુર ખાતે પ્રકાશભાઇ મુળજીભાઇ સોલંકી (૪૫) ચાર દિવસ પહેલાં સ્ટવ પર શાક બનાવી...

ધુમ્મસને લીધે ૨૦ વાહનો અથડાયાં, ૨નાં મોત

ઉદ્યોગોથી ફેલાયેલા પ્રદૂષણને કારણે રચાયેલા ધુમ્મસે મંગળવારે સવારે નેશનલ હાઇવે નં-૮ ના માત્ર ૪ કિલોમીટરના...
 
 

સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ઊંચકાયો, રણકાંઠામાં માવઠું

વરસાદ પડતાં ચણા, કપાસ અને જીરુંના પાકમાં વ્યાપક નુકસાની થવાની ભીતિ સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો સડસડાટ ઊચે ચડÛો...

માંડવી પાસે એસટીની અડફેટે મામા-ભાણેજ સહિત ત્રણનાં મોત

બિદડા ખાતે કૌટુંબિક લગ્નપ્રસંગે આવેલા મામા અને તેના મિત્ર છ વર્ષીય ભાણેજને લઇને માંડવી બીચ નહિાળી પરત ફરતા હતા...
 

More News

 
 

  • Posted On January 18, 04:03 AM
     
    બાર દિવસ પૂર્વે દરિયો ખેડવા નીકળેલું વહાણ સંપર્ક વહિોણું બન્યું જામનગર નજીકના સીકકા ગામના વહાણવટીનું કેરલા જતું વહાણ છેલ્લા બાર દિવસથી સંપર્ક વહિોણું બનતા વહાણવટીઓ સહિત વહાણમાં સવાર દશેય ખલાસી પરિવારમાં શોકનું મોઝુ પ્રસરી ગયું છે. જામનગર નજીક સીકકા બંદરે રહેતા અને વહાણવટાના વ્યવસાય સાથે સંકળાયેલા નુરમામદભાઇ મુસાભાઇ ઉદરાનું માલવાહક...
     

  • Posted On January 18, 04:03 AM
     
    ઈન્ટરનેશનલ ટોક શો કવીન ઓપ્રા વિનફ્રે હાલમાં ભારતમાં છે. તે જયપુરમાં ૨૦થી ૨૪ જાન્યુઆરી દરમિયાન સાહિત્ય મહોત્સવમાં ભાગ લેશે. ત્યારબાદ તેના નવા શો નેકસ્ટ ચેપ્ટરનું શૂટિંગ પણ કરશે. મુંબઈ પહોંચ્યા બાદ ઓપ્રાએ સૌપ્રથમ બચ્ચન પરિવારની મુલાકાત લીધી હતી. તેણે થોડો સમય અભિષેક-ઐશ્ર્વયૉનીપુત્રી સાથે ગાળ્યો હતો. ત્યારબાદ તે પરમેશ્ર્વર ગોધરેજ દ્વારા...
     

  • Posted On January 18, 04:03 AM
     
    વિવાદાસ્પદ લેખક સલમાન રશ્દી જયપુર સાહિત્ય મહોત્સવમાં ભાગ લેવા નહીં આવે એ લગભગ નક્કી છે. જો કે તેમનું પુસ્તક સેતાનિક વર્સિસ જયપુર પહોંચી ગયું છે અને રૂપિયા ૨૫૦થી રૂપિયા ૩૦૦ની કિંમતે વહેંચાઈ રહ્યું છે. આયોજકોએ ભાગ લેનારાની યાદીમાંથી રશ્દીનું નામ હટાવી દીધું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ તેમને સુરક્ષા પૂરી પાડવા અંગે અસમર્થતા...
     

  • Posted On January 18, 04:03 AM
     
    ખારઘર ખાતે ઈસ્કોન મંદિરના શિલારોપણ વિધિ સમયે ડ્રીમગર્લ હેમા માલિનીએ સુંદર ન્úત્ય પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.