હિંમતનગર એસ.ટી.ડેપોમાં કેન્ટીનમાં વહેલી સવારે લાગેલી આગને લીધે કચેરીને પણ નુકસાન: ફાયર બ્રિગેડની ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ : આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો દમ લીધો
હિંમતનગરના એસ.ટી. ડેપોમાં આવેલી કેન્ટીનમાં રવિવારે વહેલી સવારના લીકેજ થયેલ ગેસ સિલિન્ડર ફાટતાં આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં કેન્ટીનના ફર્નિચર, માલસામાન સાથે એસ.ટી.ની મિલકતને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં તંત્રએ પણ રાહનો દમ લીધો હતો. પરંતુ કેન્ટીન સંચાલકને રૂપિયા...
સાબરડેરીમાં યોજાયેલ મેગા હાર્ટ કેમ્પનો ૭પ૦ દર્દીઓએ લાભ લીધો
રાજકોટની સત્ય સાંઇ હોસ્પિટલ દ્વારા રવિવારે...
બનાસકાંઠાના પાટનગર હિંમતનગરમાં આવેલા બસ સ્ટેશનની કેન્ટીનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેમાં...
હિંમતનગરમાં ઉ.મા.શિક્ષક સંઘનું શૈક્ષણિક અધિવેશન અને પરિસંવાદ યોજાયો
આજના ટેક્નોલોજીના યુગમાં વિદ્યાર્થીઓને...
ગ્રામજનોએ ટ્રકચાલકે આપેલા નંબર પર તપાસ કરતાં ભાંડો ફૂટ્યો : ઉચ્ચ પોલીસ અધિકારીના નામે નદીની રેતીનું વહન કરાતું...
માતાના મોત બાદ લાગી આવતાં કિશોરીએ પગલું ભર્યું
મોડાસા તાલુકાના દધાલિયા ગામે માતાના વિરહમાં એક મુસ્લિમ કિશોરીએ કૂવામાં પડી જીવન ટૂંકાવી લીધું હતું. શુક્રવારે વહેલી સવારે આ અંગેની જાણ થતાં પોલીસે કિશોરીની લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ અંગે મોડાસા રૂરલ પોલીસ સૂત્રોના જણાવ્યા...
વિકાસ કામોનાં નાણાંની રકમ પોતાના ગામમાંજ ફાળવી દેતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નોટિસ પાઠવી ચાર દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું
પ્રાંતિજ અને વડાલી તાલુકા પંચાયતમાં કોંગ્રસનું શાસન છે ત્યારે ત્યાં પણ પ્રમુખ દ્વારા મનસ્વી નિર્ણય કરીને વિકાસ કામો માટેની ગ્રાન્ટ પોતાનાજ મતવિસ્તારમાં ફાળવી દેવાતા અન્ય સભ્યોમાં રોષ ફેલાયો હતો. દરમિયાન પ્રાંતિજ...
ઇડર સ્ટેટના કુકડિયાના ઠાકોર (રાજાજી)નું ગુરૂવારે મોડીરાત્રે અવસાન થતાં શુક્રવારે તેમની નીકળેલી સ્મશાનયાત્રામાં ૧૬ ગામના અગ્રણીઓએ જોડાઇને શ્રદ્ધાંજલી આપી હતી.
કુકડિયા ઠાકોરના પુત્ર ભોજરાજસિંહના જણાવ્યા અનુસાર પિતા પ્રધ્યુમનસિંહ કરણસિંહ કુંપાવત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબીયતને કારણે પથારીવશ રહેતા હતા. પરંતુ ૬૫ વર્ષની ઉંમર થઇ...
ઇડરમાં જળસ્ત્રાવ અંતર્ગત થતાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચારની બૂટ
કેન્દ્ર અને રાજ્ય સરકાર પુરસ્કૃત જળસ્ત્રાવ વિકાસ એકમ અંતર્ગત ઇડર તાલુકાના સદાતપુરા ગામમાં વોટર શેડ પ્રોજેક્ટના નામે ફાળવવામાં આવેલ નાણાંમાંથી કૂવાનું કામ ન થતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. સ્થળ પર કામ પૂર્ણ થવાના ઝુલતા બોર્ડથી લોકોમાં આશ્ચર્ય ફેલાયુ છે.
આ અંગે સદાતપુરા...