થરાદ ખાતે કિસાન હિતયાત્રાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર ગંભીર પ્રહારો
થરાદ ખાતે રાજ્યના મુખ્યમંત્ર નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કિસાન હિતયાત્રાનો સમાપન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે મુખ્યમંત્ર સહિત ભાજપના અગ્રણીઓએ કોંગ્રેસને આડેહાથે લઇ આકરા પ્રહારો કર્યા હતા.મુખ્યમંત્રીએ લાક્ષણિક અદામાં પોતાના...
પપૈયાની ખેતીમાંથી ઉત્તર ગુજરાતના અનેક ખેડૂતો લાખોની કમાણી કરી પગભર બન્યા છે
ઉત્તર ગુજરાતમાં અનેક ખેડૂતો પપૈયાની ખેતી કરી આર્થિક રીતે પગભર બન્યા છે. જે ખેડૂતોની સંખ્યામાં આ વર્ષે વધારો થવાની બાગાયત વિભાગ શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે. જેમાં પપૈયાની ખેતી જે ખેડૂતો કરતા હતા અને તેમને થયેલા આર્થિક મોટા ફાયદાથી પ્રેરાઇને અન્ય ખેડૂતો પણ આ વર્ષે...
‘કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસની સરકારે અત્યાર સુધી જે નિર્ણયો લીધા છે તે તમામ ખેડૂત વિરોધી છે. જેથી ખેડૂતો બરબાદ થઇ ગયા છે. અનેક ખેડૂતોને આપઘાત કરવા પડ્યા છે’ તેમ શનિવારે ડીસા અને પાલનપુર ખાતે કિસાન હિત યાત્રા લઇને આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુએ જણાવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુએ છ એપ્રિલના રોજ રાજકોટથી કિસાન હિત...