

દ્વારકાથી શરૂ થયેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદભાવના મશિનના કાર્યક્રમની પૂણૉહુતિ યાત્રાધામ અંબાજી...
અંબાજીમાં મુખ્યમંત્રીના સદભાવના મિશનનું સમાપન
શાંતિ ,ભાઇચારા અને શક્તિના દર્શનથી વિરોધીઓ ચોંકી ગયા છે :...
અંબાજીમાં સદભાવના સમાંતર કોંગ્રેસના સત્કર્મ ઉપવાસ : ભાજપ ૧૯૯પથી પ્રજાજનોને ગુમરાહ કરી રહ્યો છે
યાત્રાધામ...
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે અંતિમ સદ્દભાવના ઉપવાસ કર્યા હતા. આ તકે તેમણે કોંગ્રેસીઓ પર...
ગુજરાતના મુખયપ્રધાને સપ્ટેમ્બર મહિનાના મધ્યભાગમાં સદ્દભાવના ઉપવાસની જાહેરાત કરી હતી. તેમણે અમદાવાદમાં ત્રણ દિવસના સદ્દભાવના ઉપવાસ શરૂ કર્યા હતા. ત્યારબાદ તેઓ ગુજરાતભરમાં ફરી વળ્યા હતા અને કુલ 26 જિલ્લામાં 36 સદ્દભાવના ઉપવાસ કર્યા હતા. કેટલાકના મતે આ રીતે મુખ્યપ્રધાન મોદીએ લોકોની નસને પારખવાનું કામ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા સત્કર્મ...
ઝાકિયા જાફરી દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સામે કામ ચલાવવા માટે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે મોદીની ભૂમિકાની સામે કોઈ ચુકાદો આપવાનો ઈન્કાર કર્યો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન મોદીએ સુપ્રીમ કોર્ટના પગલાને પોતાની જીત ગણાવી સદ્દભાવના અભિયાન હાથ ધર્યું હતું. તેમણે અમદાવાદમાં ત્રણ દિવસના સદ્દભાવના ઉપવાસ...
મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે સદ્દભાવના ઉપવાસનું સમાપન કર્યું હતું. જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત સંતો-મહંતોએ પણ જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાએ પણ મંચ પર મોદીને મળીને શુભેચ્છા પાઠવી હતી, 'ભાઈજી' તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાએ તેમના સંબંધોનમાં મોદીના મિશનની અશ્વમેઘ યજ્ઞની સાથે સરખામણી કરી હતી. આ સાથે તેમણે સત્કર્મના નામે કોંગ્રેસ...
તસ્કરો ત્રણ દુકાનમાંથી રૂ. ૪૮ હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા: બે દુકાનમાંથી કાંઇ ન મળ્યું
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાંક સમયથી તસ્કરોએ રંજાડ મચાવી મુકી છે. ગુરુવારે થરાદના રાહમાં ત્રણ દુકાનોનાં તાળાં તોડયા બાદ શુક્રવારે કાંકરેજના રાનેર ગામે પાંચ દુકાનોના તાળાં તોડી રૂ. ૪૮ હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.
ચોરીની વિગત...