Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

અંબાજીમાં રવિવારે અંતિમ સદ્દભાવના ઉપવાસનું સમાપન કર્યું હતું. 36 મા અંતિમ ઉપવાસ પછી તેમણે ભાષણ આપ્યું હતું. જેમાં...

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજીમાં રવિવારે અંતિમ સદ્દભાવના ઉપવાસનું સમાપન કર્યું હતું. 36મા અંતિમ ઉપવાસનું...

અંબાજીમાં સદભાવનાના શમિયાણામાં કેસરીયો માહોલ

દ્વારકાથી શરૂ થયેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદભાવના મશિનના કાર્યક્રમની પૂણૉહુતિ યાત્રાધામ અંબાજી...

બનાસકાંઠા માટે રૂ.૧૭૦૦ કરોડની સહાય

અંબાજીમાં મુખ્યમંત્રીના સદભાવના મિશનનું સમાપન શાંતિ ,ભાઇચારા અને શક્તિના દર્શનથી વિરોધીઓ ચોંકી ગયા છે :...
 

મુખ્યમંત્રીની સદભાવનાને કોંગ્રેસે ‘સેડ’ભાવના ગણાવી

અંબાજીમાં સદભાવના સમાંતર કોંગ્રેસના સત્કર્મ ઉપવાસ : ભાજપ ૧૯૯પથી પ્રજાજનોને ગુમરાહ કરી રહ્યો છે યાત્રાધામ...

કોંગ્રેસીઓ પત્નીઓને ઝૂડતા હોત, જો હું ન હોત: મોદી

ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે અંતિમ સદ્દભાવના ઉપવાસ કર્યા હતા. આ તકે તેમણે કોંગ્રેસીઓ પર...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 12, 08:46 PM
     
    નેતા-અભિનેતાઓએ દર્શાવી મોદીના મિશન પ્રત્યે 'સદ્દભાવના'ગુજરાતના મુખયપ્રધાને સપ્ટેમ્બર મહિનાના મધ્યભાગમાં સદ્દભાવના ઉપવાસની જાહેરાત કરી હતી. તેમણે અમદાવાદમાં ત્રણ દિવસના સદ્દભાવના ઉપવાસ શરૂ કર્યા હતા. ત્યારબાદ તેઓ ગુજરાતભરમાં ફરી વળ્યા હતા અને કુલ 26 જિલ્લામાં 36 સદ્દભાવના ઉપવાસ કર્યા હતા. કેટલાકના મતે આ રીતે મુખ્યપ્રધાન મોદીએ લોકોની નસને પારખવાનું કામ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા સત્કર્મ...
     

  • Posted On February 12, 08:01 PM
     
    વિવાદોની ભરમાર વચ્ચે ચાલ્યા મોદીના સદ્દભાવના ઉપવાસઝાકિયા જાફરી દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સામે કામ ચલાવવા માટે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે મોદીની ભૂમિકાની સામે કોઈ ચુકાદો આપવાનો ઈન્કાર કર્યો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન મોદીએ સુપ્રીમ કોર્ટના પગલાને પોતાની જીત ગણાવી સદ્દભાવના અભિયાન હાથ ધર્યું હતું. તેમણે અમદાવાદમાં ત્રણ દિવસના સદ્દભાવના ઉપવાસ...
     

  • Posted On February 12, 07:57 PM
     
    અંતિમ સદ્દભાવનામાં 'ભાઈજી'નો કોંગ્રેસ પર કટાક્ષમુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે સદ્દભાવના ઉપવાસનું સમાપન કર્યું હતું. જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત સંતો-મહંતોએ પણ જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાએ પણ મંચ પર મોદીને મળીને શુભેચ્છા પાઠવી હતી, 'ભાઈજી' તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાએ તેમના સંબંધોનમાં મોદીના મિશનની અશ્વમેઘ યજ્ઞની સાથે સરખામણી કરી હતી. આ સાથે તેમણે સત્કર્મના નામે કોંગ્રેસ...
     

  • Posted On February 12, 12:31 AM
     
    કાંકરેજ તાલુકાના રાનેર ગામે પાંચ દુકાનોના તાળાં તૂટયાંતસ્કરો ત્રણ દુકાનમાંથી રૂ. ૪૮ હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા: બે દુકાનમાંથી કાંઇ ન મળ્યું બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાંક સમયથી તસ્કરોએ રંજાડ મચાવી મુકી છે. ગુરુવારે થરાદના રાહમાં ત્રણ દુકાનોનાં તાળાં તોડયા બાદ શુક્રવારે કાંકરેજના રાનેર ગામે પાંચ દુકાનોના તાળાં તોડી રૂ. ૪૮ હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. ચોરીની વિગત...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.