Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલની ૧૦૦મી જન્મ શતાબ્દી વંદના કાર્યક્રમ યોજાયો : માંડલી ગામને શબ્દના તીર્થ...

જોધપુર ખાતે દેશભરના રાજા-મહારાજાઓની ઉપસ્થિતિમાં લગ્ન યોજાયાંવાવ સ્ટેટના રાજવી રાણા સાહેબની પદવી ધરાવતા...

નાણાં ન ચુકવાતાં ચિરંજીવી યોજના માંદગીના બિછાને

ચિરંજીવી અને બાળસખા યોજનાનાં નાણાં તબીબોને જિલ્લા પંચાયત દ્વારા ચુકવાયાં નથી :બિલોનું ચુકવણું નહીં કરાય તો આ...

માતાના વિરહમાં દધાલિયાની કિશોરીએ કૂવામાં પડી જીવન ટૂંકાવ્યું

માતાના મોત બાદ લાગી આવતાં કિશોરીએ પગલું ભર્યું મોડાસા તાલુકાના દધાલિયા ગામે માતાના વિરહમાં એક મુસ્લિમ...
 

પ્રાંતિજ તા.પંચાયત પ્રમુખને શો કોઝ નોટિસ ફટકારાતાં ગરમાવો

વિકાસ કામોનાં નાણાંની રકમ પોતાના ગામમાંજ ફાળવી દેતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નોટિસ પાઠવી ચાર દિવસમાં ખુલાસો...

માલગઢમાં બે પરિવાર વચ્ચે મારામારીમાં ૧૦ વ્યક્તિને ઇજા

માતાજીના નૈવેધના પૈસા આપવાની બાબતે બે સગાભાઇ વચ્ચે થયેલો ઝઘડો ડીસા તાલુકાના માલગઢ ગામે માતાજીને નૈવેધના પૈસા...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 11, 01:44 AM
     
    ડીસામાં વેપારીની ચીલઝડપ કરનારનો સ્ક્રેચ તૈયાર કરાયોડીસામાં બે દિવસ અગાઉ બસ સ્ટેશનમાંથી રાજસ્થાની વેપારી પાસેથી રૂ. ૪.૨૭ લાખની ચીલઝડપ કરવાના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ જારી રાખી ગુરુવારે ચીલઝડપ કરનારનો સ્ક્રેચ તૈયાર કરાવ્યો હતો. જેથી હવે પોલીસ ગુનાનો ભેદ ઝડપથી ઉકેલાશે તેવી આશા સેવી રહી છે. ડીસાના નવા બસ સ્ટેશનમાં મંગળવારે સાંજે રાજસ્થાનના રાણીવાડાના વેપારી અજારામ ચેલાજી ઘાંચી પાસેથી રૂ....
     

  • Posted On February 11, 01:42 AM
     
    અંબાજીમાં સત્કર્મને લઇ કોંગ્રેસમાં મોડે.. મોડે..સદભાવના  જાગીગુરુવારે ઢળતી સાંજે તાત્કાલિક ધોરણથી કોંગી કાર્યકરોની નિમણૂંક કરાઇ યાત્રાધામ અંબાજી ખાતે મુખ્યમંત્રી દ્વારા યોજાનાર સદભાવના કાર્યક્રમ વિરુદ્ધ કોંગ્રેસ પક્ષમાં પણ જાણે મોડે...મોડે...સદભાવના જાગી હોય તેવી પરિસ્થિતિ સજૉઇ છે. જ્યાં ગુરુવારે સાંજે અંબાજી શહેર કોંગ્રેસના વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. અંબાજીમાં યોજાનાર...
     

  • Posted On February 11, 01:40 AM
     
    અંબાજીમાં કોંગ્રેસને આખરે સત્કર્મ માટે તંત્રએ મંજુરી આપીજાહેર સ્થળોને તંત્રએ પાર્કિંગ માટે ફાળવી દેતાં કોંગ્રેસ અટવાઇ હતી બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે રવિવારે મુખ્યમંત્રીના સદભાવના અને કોંગ્રેસના સત્કર્મ ઉપવાસ કાર્યક્રમની પૂણૉહુતિ યોજાનાર છે. જે માટે મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇ અંબાજીમાં જાહેર સ્થળોને પાકગિ માટે ફાળવી દેવાતાં કોંગ્રેસ સતકર્મના સ્થળ માટે અટવાઇ હતી. પરંતુ આખરે એક...
     

  • Posted On February 11, 01:38 AM
     
    રાહમાં બે દુકાનનાં તાળાં તૂટ્યાંથરાદના આસોદરમાં આવેલી દુકાનમાં પણ તસ્કરોનો હાથફેરો: રૂ. ૬૯,૪૫૦ના કરિયાણું ચોરી જીપમાં મુદ્દામાલ ભરી ગયા થરાદ તાલુકાના વેપારી મથક રાહ ખાતેની બે અને આસોદર ગામની એક દુકાનના તાળાં તોડી ત્રાટકેલા તસ્કરોએ રૂ. ૬૯,૪૫૦ની કિંમતના કરિયાણાના સામાનની ચોરી કરી જતાં ચકચાર ફેલાવા પામી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, થરાદ તાલુકાના રાહ ગામના જીવાભાઇ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.