ભાસ્કર ન્યૂઝ.તલોદ
તલોદ અને આસપાસના ગામડાઓના ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાતા અને ૨૮ એકર જમીનમાં પથરાયેલા તલોદના તળાવને ભરવાની તાલુકાના સરપંચોએ માંગ કરી છે. જોકે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરાશે.
આ અંગે નગરવિકાસ સમિતિના પ્રમુખ ફતાભાઇ પટેલના જણાવ્યા અનુસાર તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી થતાં ઓછા વરસાદને કારણે જમીનમાં પાણીના તળ નીચા ગયા હોવાથી ખેડૂતોને ખુબજ મુશ્કેલી પડે છે. જે અંગે તાજેતરમાં મહીયલ, વલીયમપુરા, પાટના કૂવા, ધનીયોલ સહિતના ગામોના ખેડૂત આગેવાનો અને...
જામનગર જિલ્લાના રેવન્યુ કેસના નિકાલનો કેમ્પ શહેરની બદલે રાજકોટ મુકામે રાખવામાં આવતાં આશ્ર્વર્ય સર્જાયુ છે. ત્યારે આ કેમ્પ જામનગરમાં રાખવા અન્યથા રદ્દ કરવા નાયબ સચિવ મહેસુલને રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે વકીલ અમીતકુમાર ગોહીલે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જામનગર જિલ્લાના રેવન્યુ કેસો માટે આ વર્ષે તા.૧૩-૧ના રોજ કેમ્પ રાખવામાં આવ્યો છે....
જામનગરમાં બંધ મકાનને નશિાન બનાવી તસ્કરો દ્વારા વધતા જતાં બનાવોમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. ગ્રેઇન માર્કેટ વિસ્તારમં એક પંજાબી પરિવારના મકાનમાં ખાબકેલા ચોર રૂ.દોેઢેક લાખની મતા હાથવગી કરી નાશી ગયા છે. જ્યારે જામજોધપુરના ગીંગણી ગામે વાયર ચોરી અને ફલ્લામાં મોટરસાઇકલ ચોરી થવા પામી છે.
શહેરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં સટ્ટા બજારમાં રહેતા...
ભાસ્કર ન્યૂઝ.તલોદ
તાલુકાના ગોરા ગામના વતની અને બાવનગોળ નાયી સમાજના પ્રમુખનું સોમવારે અમદાવાદ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નપિજતા નાયી સમાજમાં શોકની લાગણી વ્યાપી છે. બાવનગોળ નાયી સમાજના પ્રમુખ બપિીનભાઇ નરસિંહભાઇ નાયી (ઉ.વ.૩૬)નો વ્યવસાય કેટરર્સ અને ડેકોરેટર્સનો હતો. તેથી તેઓ સોમવારે અમદાવાદના કાંકરિયા ખાતે સાબરકાંઠા જિલ્લાના...
ભાસ્કર ન્યૂઝ.તલોદ
તલોદ તાલુકાના ધનપુરા પાટિયા પાસે પૂનમે દર્શન કરવા માટે રવિવારે ઊંટરડા જતા આંજણાના એક માઇભકતને જીપે ટકકર મારતા તેનું ગંભીર ઇજાને કારણે મોત નપિજયુ હતું.
પૂનમ નિમિત્તે રવિવારે આંજણા ગામના લક્ષ્મણસિંહ પરમાર દર્શન કરવા માટે ઊંટરડા ગામે આવેલા દપિેશ્ર્વરી માતાના મંદિરે જતા હતા ત્યારે ધનપુરા પાટિયા પાસે અજાણી જીપે ટકકર મારી...