ભાસ્કર ન્યૂઝ.ખેડબ્રહ્ના
ખેડબ્રહ્ના સ્ટેશન વિસ્તારમાં આવેલા અબુgદા માતાના મંદિરમાં રવિવારે રાત્રિના સમયે તસ્કરો મંદિરનાં તાળાં તોડી અંદર ઘૂસી અંદાજે રૂ. ૪૦ હજારની મત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ખેડબ્રહ્નાના ભકિતનગરમાં આવેલા અબુgદા માતાના મંદિરની જાળી તથા દરવાજાનું તાળંુ તોડી તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને માતાજીનું છત્ર, મુગટ, શ્રીયંત્ર તથા તાંબાની તરભાણી મળી કુલ રૂ.૪૦ હજારની માલમત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. મંદિરની ઘડિયાળ તથા માતાજીની સાડીઓને તસ્કરોએ હાથ પણ લગાવ્યો ન...
ભાસ્કર ન્યૂઝ.ખેડબ્રહ્ના
તાલુકાની દેમતી પંચાયતના ડે. સરપંચની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. જેમાં નવ સદસ્યોને ચૂંટણી એજન્ડાની બજવણી કર્યા વગર ડે. સરપંચની ચૂંટણી કરી દેવાતાં ગામમાં હોબાળો મચી જવા પામ્યો છે. નારાજ સદસ્યોએ કલેકટર તથા ટીડીઓને ચૂંટણી રદ કરવા લેખિતમાં રજૂઆત કરી છે.
દેમતી પંચાયતના ડે. સરપંચની તા. ૧૬મીએ ચૂંટણી યોજાઇ હતી. આ પંચાયતમાં ૧૩...
ભાસ્કર ન્યૂઝ.ખેડબ્રહ્ના
ખેડબ્રહ્નાની દામાવાસ પંચાયતના સરપંચ પંચાયતધારા મુજબ ત્રણ બાળકો ધરાવતા હોવાની જાગૃત નાગરિક દ્વારા સક્ષમ અધિકારીને રજૂઆત કરતાં તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
તાલુકાની ૩૩ ગ્રામ પંચાયતોના સરપંચો અને સદસ્યોની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. જેમાં દામાવાસમાં સરપંચની ચૂંટણીમાં ડાભી માનસિંગ છત્રરાજી ચૂંટાઇ આવ્યા...
ભાસ્કર ન્યૂઝ.ખેડબ્રહ્ના વડાલી/ઇડર
કોંગ્રેસ દ્વારા પ્રજામાં જાગૃતિ લાવવાના આશયથી રાજ્યમાં વિવિધ સ્થળેથી સરદાર સંદેશ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના ખેરોજ ખાતેથી નીકળેલી સરદાર સંદેશ યાત્રા બુધવારે ખેડબ્રહ્ના આવી પહોંચતા તેનું સ્વાગત કરાયા બાદ યોજાયેલી જાહેરસભામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ...