ભાસ્કર ન્યૂઝ.ભિલોડા
ભિલોડા-મઉ રોડ પર આવેલા સાનિધ્ય બંગ્લોઝમાં બુધવારે શખ્સોએ બે મકાનના તાળા તોડી રોકડ રકમ તથા ચાંદીની ચીજવસ્તુઓ લઇ ફરાર થઇ ગયા હતા. જે અંગે મકાનમાલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સાનિધ્ય બંગ્લોઝ નં. ૧૧૫ના મકાન માલિક શારદાબેન રમણભાઇ ઓઝાતનું મકાન બંધ હોઇ મંગળવારની રાત્રિના સમયે કોઈ શખ્સોએ રાત્રિનો લાભ લઇ મકાનનું સેન્ટર લોક તોડી અંદર પ્રવેશી રોકડ રકમ રૂ. ૬૦૦૦ તથા ચાંદીની મૂતિgની કિંમત રૂ. ૧૫૦૦ મળી કુલ રૂ. ૭૫૦૦ની મત્તા ચોરી કરી હતી. મકાન માલિકને જાણ...
ભાસ્કર ન્યૂઝ.ભિલોડા
ભિલોડાની લાઠીબજાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી કૃષિ વિષયક લોન લેવા માટે તાલુકાના વાઘપુર ગામના અને વણઝર ગામના ખેડૂત ખાતેદારોએ બેંકમાં ખોટા દસ્તાવેજો બનાવી રજુ કરી બેંક સાથે ઠગાઇ કરતા ગુનો નોંધાયો હતો. ભિલોડા પોલીસે આ બંને ખેડૂતની સોમવારે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો...
ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર
હિઁમતનગરની લક્ષ્મીપુરા સોસાયટીમાં રહેતા એક પતિએ પોતાની પત્નીના ચારિત્રય અંગેની શંકા રાખી ચપ્પાના ઘા મારીને ગંભીર ઇજા પહોંચાડતા ઇજાગ્રસ્ત પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
હિઁમતનગર મહિલા પોલીસ સ્ટેશનના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર લક્ષ્મીપુરા સોસાયટીમાં રહેતા સંજયકુમાર...
ભાસ્કર ન્યૂઝ.ભિલોડા
ભિલોડા તાલુકાના ઝુમસર છાપરા અને મહેરૂ ગામે બનેલી બે અલગ અલગ ઘટનામાં બે વ્યકિતનાં મોત નપિજયાં હતાં. જે અંગે મંગળવારે ભિલોડા પોલીસે અકસ્માતે મોતની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ
ધરી છે.
ભિલોડા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ભિલોડા તાલુકાના ઝુમસર છાપરાના અને મલાસા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક મનુભાઇ સુકાભાઇ અસારી (ઉ.વ.૪૯)...