Advertisement
 

ખેડબ્રહ્નામાં ઓછા વોલ્ટેજથી હાલાકી વેઠતા રહીશો

ભાસ્કર ન્યૂઝ.ખેડબ્રહ્ના ખેડબ્રહ્નાની ગણેશ સોસાયટી તથા આજુબાજુના વિસ્તારમાં વીજ ગ્રાહકોને ઓછા વોલ્ટેજ મળતા હોવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમજ લો-વોલ્ટેજથી વીજ ઉપકરણો ચાલુ ન થતાં મુશ્કેલીમાં મુકાવુ પડે છે. આ અંગે યુજીવીસીએલમાં રજૂઆત કરવામાં આવી છે. આ અંગે જોષી પિનાકીન શંકરલાલ, ત્રિવેદી મુકુન્દકુમાર મણીલાલ, મિસ્ત્રી ગંગારામ માધવલાલ તથા જોષી વજિયકુમાર નારાયણદાસના જણાવ્યા અનુસાર ખેડબ્રહ્ના યુજીવીસીએલ દ્વારા પુરતા વોલ્ટેજથી વીજ પુરવઠો પુરો પાડવામાં આવતો નથી. જેના...

બાજકોટ-સબલપુરમાં લાલ પાણી આવતાં આરોગ્ય સામે ખતરો

બે વર્ષથી બોરનું પાણી લાલ આવતા ગ્રામજનો પરેશાન :દૂષિત પાણીથી વાલીઓ બાળકોને શાળામાં મોકલતા ગભરાય છે : રજૂઆત છતાં...

ભિલોડામાં સોની વેપારી પર હુમલો કરી લૂંટના પ્રયાસથી ચકચાર

બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ વેપારીને માર મારી બેભાન કરી દુકાનની ચાવી લઈ બાઇક મૂકી ફરાર ભાસ્કરન્યૂઝ. ભિલોડા...
 
 

સાંયરા પાસે પત્નીની હત્યા કરનારા ભુજના શખ્સને પાંચ વર્ષની કેદ

નખત્રાણાના સાંયરા પાસેના ડુંગર પરથી પત્નીને ગબડાવીને કરપીણ હત્યા નીપજાવનારા ભુજના શખ્સને અહીંની સેશન્સ કોર્ટ...

ઉત્તરાખંડમાં યાત્રાળુઓ સુરક્ષિત,પરિવારજનો ચિતિંત

ભાસ્કર ન્યૂઝ .મોડાસા ચાર ધામની યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુ ભારે વરસાદને કારણે ફસાઈ જતાં સંપર્ક વહિોણા બની ગયા છે...
 

More News

 
 
  •  
    Posted On June 19, 06:06 AM
     
    મિત્રને પૈસાની તકલીફ હોઇ તેની પાસેથી ચેકો, ઘરની નોટરી લઇ રૂ. ર૩ લાખ ઉછીના આપ્યા હતા ભાસ્કર ન્યૂઝ. પાટણ શહેરની અંબિકાનગર ટાઉનશીપમાં રહેતાં યુવાનના ઘરે જઇ તેના મિત્ર સહિત ત્રણ શખ્સોએ રૂ. ર૩ લાખ પેટે યુવાનને આપેલ નોટરી, ચેકો પરત ન મળતાં પૂર્વયોજિત કાવતરુ રચી યુવાનને કોઇ ઝેરી દવા પીવડાવતાં ચકચાર મચી હતી.જો કે ઘરમાં આળોટતા યુવાનને જોઇ તેમના...
     
     
  •  
    Posted On June 19, 06:06 AM
     
    લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારા શખ્સો સામે કાર્યવાહી કરવા માગણી ભાસ્કર ન્યૂઝ . ઇડર ઇડરના ગાંધીવાડી વિસ્તારમાં આવેલ સ્મશાનગૃહમાં ંસોમવારે રાત્રે કોઈ શખ્સોએ સ્મશાનગૃહમાં આવી ભગવાનની પ્રતિમા ખંડિત કરી દેતા લોકોએ ફીટકાર વરસાવ્યો છે ગાંધીવાડી સ્મશાનગૃહમાં દાતાઓએ દાન આપીને સુંદર બગીચો બનાવડાવી તેમાં વિવિધ દેવ-દેવતાઓની પ્રતિમા મૂકી છે....
     
     
  •  
    Posted On June 19, 06:04 AM
     
    ભાવફેરની રકમ ઓછી જાહેર કરાયા બાદ દૂધ ઉત્પાદકોમાં રોષને લઈ નિયામક મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો ભાસ્કર ન્યૂઝ. હિઁમતનગર સાબરડેરી દ્વારા તાજેતરમાં ભાવફેરની રકમ ઓછી જાહેર કરાતા દૂધ ઉત્પાદકોમાં રોષ વ્યાપ્યો હતો. દરમિયાન તાજેતરમાં ડેરીના નિયામક મંડળની બેઠકમાં દૂધ ઉત્પાદકોના હિતમાં વધુ રૂ.૪૦ કરોડ ફાળવવાનો નિર્ણય કરાતા હવે દૂધ ઉત્પાદકોને કુલ...
     
     
  •  
    Posted On June 19, 06:04 AM
     
    ભાસ્કર ન્યૂઝ.પાલનપુર, મોડાસા, મહેસાણા ઉત્તરાખંડમાં બદ્રિનાથની ચાર ધામની યાત્રાએ ગયેલા ઉત્તર ગુજરાતના ૧૪૮ યાત્રિકો અતિ ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિ તેમજ ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બ્લોક થઇ જવાથી અટવાઇ ગયા છે. જેમાં મોડાસા પંથકના ૨૦, બનાસકાંઠા જિલ્લાના ૮૮ તેમજ મહેસાણાના ૪૦ યાત્રિકોનો સમાવેશ થાય છે. રૂદ્રપ્રયાગ, ઋષિકેશ અને ઉત્તર કાશી...
     
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
 
 
 
 

Top News

 

Bollywood

 
Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read

 

Photogallery