Posted On June 19, 06:04 AM
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર, મોડાસા, મહેસાણા
ઉત્તરાખંડમાં બદ્રિનાથની ચાર ધામની યાત્રાએ ગયેલા ઉત્તર ગુજરાતના ૧૪૮ યાત્રિકો અતિ ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિ તેમજ ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બ્લોક થઇ જવાથી અટવાઇ ગયા છે. જેમાં મોડાસા પંથકના ૨૦, બનાસકાંઠા જિલ્લાના ૮૮ તેમજ મહેસાણાના ૪૦ યાત્રિકોનો સમાવેશ થાય છે. રૂદ્રપ્રયાગ, ઋષિકેશ અને ઉત્તર કાશી...