Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

ઇડર સ્ટેટના કુકડિયાના ઠાકોર (રાજાજી)નું ગુરૂવારે મોડીરાત્રે અવસાન થતાં શુક્રવારે તેમની નીકળેલી...

- પન્નાલાલ પટેલનો જન્મ ૭ મે ૧૯૧૨ - પિતાનું નામ નાનશા અને માતાનું નામ હીરાબા, પત્નીનું નામ વાલીબેન - પાંચ ધોરણ...

પન્નાલાલ પટેલની જન્મભૂમિ યાત્રાધામથીયે વિશેષ : મોરારિબાપુ

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલની ૧૦૦મી જન્મ શતાબ્દી વંદના કાર્યક્રમ યોજાયો : માંડલી ગામને શબ્દના તીર્થ...

ઉત્તર ગુજરાત યુનિ. કારોબારી ચૂંટણીમાં મુકાબલો જામ્યો

પાટણના શૈલષ પટેલ અને મહેસાણાના દિલીપભાઇ ચૌધરીનો વિજય : વર્તમાન મેમ્બર ફરીથી ચૂંટાયા : રાજ્યના ઉચ અધિકારીઓએ...
 

વાવ યુવરાજે પાકિસ્તાનની કુંવરી સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા

જોધપુર ખાતે દેશભરના રાજા-મહારાજાઓની ઉપસ્થિતિમાં લગ્ન યોજાયાં વાવ સ્ટેટના રાજવી રાણા સાહેબની પદવી ધરાવતા...

તંત્રની સદભાવના : ઈડરમાં અધૂરાં કામને પૂર્ણ થયાનું બોર્ડ લગાવ્યું

ઇડરમાં જળસ્ત્રાવ અંતર્ગત થતાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચારની બૂટ કેન્દ્ર અને રાજ્ય સરકાર પુરસ્કૃત જળસ્ત્રાવ...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 10, 05:34 PM
     
    મોદીના ઉપવાસમાં માત્ર 10 રૂપિયામાં પીરસાશે સ્વાદિષ્ટ લંચ!એક લાખ ચોરસ ફૂટનો શમિયાણો ઉભો કરાશે :બાર હજારથી વધુ લોકો ઉપવાસમાં જોડાશેયાત્રાધામ અંબાજીમાં આગામી ૧૨ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી દ્વારા સદભાવના કાર્યક્રમ યોજાશે. જેની પૂર્વ તૈયારીમાં વહિવટી તંત્ર દ્વારા ધમધમાટ શરૂ કરાયો છે. સદભાવના કાર્યક્રમ અંતર્ગત એકલાખ ચોરસ ફૂટનો શમિયાણો ઉભો કરવામાં આવશે. જેમાં દિવસ દરમિયાન બાર હજારથી વધુ લોકો સદભાવનામાં...
     

  • Posted On February 10, 06:44 AM
     
    તમને ખબર છે ? પ્રસિધ્ધ સૂર્યમંદિરમાં સૂર્યદેવ જ નથી !મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યદેવ વિના અધારાં વિધર્મી આક્રમણકારોનો ભોગ બનેલા મંદિરમાં મૂર્તિના અભાવે સેવાપૂજા થતી નથીમોઢેરાનું સુપ્રસિદ્ધ સૂર્યમંદિર આક્રમણકારોનો ભોગ બનતાં છેલ્લા કેટલાય દાયકાઓથી અહીં અંધારાં પથરાયાં છે. નૃત્ય કાર્યક્રમો તથા કલા કોતરણીને લીધે પ્રવાસન ધામ તરીકે વિકસી રહેલા આ સૂર્યમંદિરનો ધાર્મિક દબદબો પણ પુન: સ્થાપિત...
     

  • Posted On February 10, 04:53 AM
     
    માનવતા મહેંકી : લોકોએ કરાવ્યું યુવાનનું પરિવાર સાથે મિલનઆંધ્રપ્રદેશના યુવાનનું પરિવાર સાથે મિલન કરાવતાં કાનપુરના ગ્રામજનો છ માસથી ઘેરથી નીકળી ગયેલો યુવાન ઈડરના કાનપુરમાં આવી ગયો હતોઇડર તાલુકાના કાનપુરના ગ્રામજનો દ્વારા આંધ્રપ્રદેશના વિજયવાડાના રહેવાસી અને છ માસથી ઘેરથી નીકળી ગયેલા યુવાનનો તેના પિતા અને પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું. કાનપુર ગામમાં છેલ્લા ત્રણ દિવસથી એક અજાણ્યો યુવાન આવ્યો...
     

  • Posted On February 10, 04:13 AM
     
    બાયડમાં વીજકરંટથી ૧૨ પક્ષીનાં મોત નીપજતાં અરેરાટીબાયડમાં ગુરુવારના રોજ વીજકરંટને લઇ ૧૨ પક્ષીઓના મોત થતા ચકચાર મચી જવા પામી હતી. દુર્લભ પ્રજાતી ગણાતા એવા ઘુવડનુ પણ મોત થતા જીવદયા પ્રેમીઓ નિરાશ થઇ ગયા હતા. બાયડ ગામ વિસ્તારમાં વાલ્મીકી વાસ નજીક એક સાથે ૧૨ પક્ષીઓના મૃતદેહના ઢગલા ખડકાતા અરેરાટી વ્યાપી જવા પામી છે. આ વિસ્તારમાં વીજ કરંટને લઇ ૧૨ જેટલા પક્ષીઓ મોતને ભેટતા જીવદયા પ્રેમીઓ નિરાશ થઇ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

Most Read

 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.