Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

>>અંજની પર્વત, અંજની ગુફા, અંજની કૂંડને હનુમાન જન્મભૂમિ તરીકે માને છે >>ડાંગ જિલ્લાના આદિવાસીઓની આસ્થા છે...

સુરતીઓ એકલાખ પુસ્તકોનું દાન કરી બનાવશે વિશ્વવિક્રમસ્વર્ણિમ ગુજરાતની સમાપન સમારોહની ઉજવણી જ્યારે ઘર આંગણે થઇ...

દક્ષિણ ગુજરાત સહિત સિહોરમાં કમોસમી વરસાદ

- વાગરામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો - ભરૂચ, જંબુસર, સોનગઢ સહિત વાલોડમાં પણ ઝાંપટા પડ્યા શનિવારે દક્ષિણ...

દક્ષિણ ગુજરાતમાં સૂર્યપ્રકોપ શરૂ

- પારો ચઢ્યો ૩ ડિગ્રી, તાપમાન ૪૦.૩ - નવસારીનું તાપમાન રાજ્યમાં હાઇએસ્ટ ૪૨ ડિગ્રી - દ.ગુ.માં વલસાડનું તાપમાન ફરીથી...
 

લાકડાંચોરી નાબૂદ કરવા સીટની રચના

- નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં લાકડાંચોરીનું વર્ષનું ૧૦૦ કરોડનું નેટવર્ક નાથવા અભિયાન નવસારી, વલસાડ અને...

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશના વિકાસને વેગ આપવા શરૂ થશે ઝુંબેશ

ગુજરાતની જનતાના સ્નેહના સિંચનથી વિકસીને વટવૃક્ષ બનેલું દિવ્ય ભાસ્કર નવી તાજગી, નવા આયામ, નવા રૂપરંગ સાથે...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 14, 02:08 AM
     
    શેરડી સાથે કોબીજનો પાક લઈ આવક મેળવોદક્ષિણ ગુજરાતમાં કોબીજ નો પાક ઘણાં ખેડૂતો કરે છે.કોબીજ ની ખેતી અંગે કૃષિ વૈજ્ઞાનિક બી. એમ. ટંડેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં આ પાક શેરડીમાં આંતરપાક તરીકે ખૂબ જ પ્રચલિત છે. સુરત અને તાપી જિલ્લામાં ઘણાં ખેડૂતો શેરડીની સાથે કોબીજ અને ફ્લાવરનો પાક લઇ સારી આવક મેળવી રહ્યાં છે. - આબોહવા કોબીજનો પાક ઠંડી ઋતુનો પાક હોવા છતાં સંશોધન...
     

  • Posted On February 12, 03:27 AM
     
    દ. ગુજરાતમાં શાકભાજી, ફળ તથા ડાંગર ધૂમ ઊતરશે- ડાંગર અને ફળ-શાકભાજી માટે હાલનું હવામાન અનુકૂળ હોવાથી ઉત્પાદન વધશે કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવાર દ્વારા સમગ્ર દેશમાં અનાજના ઉત્પાદનમાં વધારો થયાની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં ઘઉં-ચોખા સહિતના કઠોળના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ અનાજ, શાકભાજી તેમજ ફળફળાદીના ઉત્પાદનમાં સરેરાશ વધારો થયો છે. રાજ્યમાં ફ્રૂટ...
     

  • Posted On February 10, 02:02 AM
     
    કાળમુખી અગાશીઓસુરતમાં ગરીબો માટે બનાવાયેલાં આવાસોની ભૂલભરેલી ડિઝાઈનના લીધે તાજેતરમાં જહાંગીરપુરાનાં આવાસ ખાતે ત્રણ માસૂમ મોતને ભેટ્યાં છે જ્યારે અન્ય એક બાળકને ગંભીર ઇજા પહોંચી છે. આ આવાસના ધાબા પર આજુબાજુની દીવાલના અભાવે બાળકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે પાલિકા કહે છે કે અગાશી પર નહીં જવાની શરત મૂકવામાં આવી છે સુરતના જહાંગીરપુરા નજીક...
     

  • Posted On February 8, 03:01 AM
     
    ઉઠમણાંનો એક જ ઈલાજ : રોકડે ધંધોવીવર્સે નવા નિયમો અમલમાં મુક્તાં વેપારીઓ નારાજ છે, ખાસ કરીને લેટ પેમેન્ટના સંજોગોમાં ૨૪ ટકા વ્યાજના નિયમને તેમણે અવ્યવહારુ અને અયોગ્ય ગણાવ્યો છે. એ સિવાય પાંચ દિવસમાં તમામ પેમેન્ટ ચૂકવવાની શરતનો અમલ કરવા પણ વેપારીઓ તૈયાર નથી. આથી સવાલ ઊભો થાય છે કે ટેક્સટાઇલ માર્કેટમાં રોકડ ધંધો કરવો શક્ય જ નથી. આ મામલે વેપારીઓમાં મતભેદ છે. કેટલાક લોકો આ નવા...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.