

- વાગરામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો - ભરૂચ, જંબુસર, સોનગઢ સહિત વાલોડમાં પણ ઝાંપટા પડ્યા શનિવારે દક્ષિણ...
- પારો ચઢ્યો ૩ ડિગ્રી, તાપમાન ૪૦.૩
- નવસારીનું તાપમાન રાજ્યમાં હાઇએસ્ટ ૪૨ ડિગ્રી
- દ.ગુ.માં વલસાડનું તાપમાન ફરીથી...
- નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં લાકડાંચોરીનું વર્ષનું ૧૦૦ કરોડનું નેટવર્ક નાથવા અભિયાન
નવસારી, વલસાડ અને...
ગુજરાતની જનતાના સ્નેહના સિંચનથી વિકસીને વટવૃક્ષ બનેલું દિવ્ય ભાસ્કર નવી તાજગી, નવા આયામ, નવા રૂપરંગ સાથે...
દક્ષિણ ગુજરાતમાં કોબીજ નો પાક ઘણાં ખેડૂતો કરે છે.કોબીજ ની ખેતી અંગે કૃષિ વૈજ્ઞાનિક બી. એમ. ટંડેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં આ પાક શેરડીમાં આંતરપાક તરીકે ખૂબ જ પ્રચલિત છે. સુરત અને તાપી જિલ્લામાં ઘણાં ખેડૂતો શેરડીની સાથે કોબીજ અને ફ્લાવરનો પાક લઇ સારી આવક મેળવી રહ્યાં છે.
- આબોહવા
કોબીજનો પાક ઠંડી ઋતુનો પાક હોવા છતાં સંશોધન...
- ડાંગર અને ફળ-શાકભાજી માટે હાલનું હવામાન અનુકૂળ હોવાથી ઉત્પાદન વધશે
કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવાર દ્વારા સમગ્ર દેશમાં અનાજના ઉત્પાદનમાં વધારો થયાની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં ઘઉં-ચોખા સહિતના કઠોળના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ અનાજ, શાકભાજી તેમજ ફળફળાદીના ઉત્પાદનમાં સરેરાશ વધારો થયો છે.
રાજ્યમાં ફ્રૂટ...
સુરતમાં ગરીબો માટે બનાવાયેલાં આવાસોની ભૂલભરેલી ડિઝાઈનના લીધે તાજેતરમાં જહાંગીરપુરાનાં આવાસ ખાતે ત્રણ માસૂમ મોતને ભેટ્યાં છે જ્યારે અન્ય એક બાળકને ગંભીર ઇજા પહોંચી છે.
આ આવાસના ધાબા પર આજુબાજુની દીવાલના અભાવે બાળકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે પાલિકા કહે છે કે અગાશી પર નહીં જવાની શરત મૂકવામાં આવી છે
સુરતના જહાંગીરપુરા નજીક...
વીવર્સે નવા નિયમો અમલમાં મુક્તાં વેપારીઓ નારાજ છે, ખાસ કરીને લેટ પેમેન્ટના સંજોગોમાં ૨૪ ટકા વ્યાજના નિયમને તેમણે અવ્યવહારુ અને અયોગ્ય ગણાવ્યો છે. એ સિવાય પાંચ દિવસમાં તમામ પેમેન્ટ ચૂકવવાની શરતનો અમલ કરવા પણ વેપારીઓ તૈયાર નથી. આથી સવાલ ઊભો થાય છે કે ટેક્સટાઇલ માર્કેટમાં રોકડ ધંધો કરવો શક્ય જ નથી. આ મામલે વેપારીઓમાં મતભેદ છે.
કેટલાક લોકો આ નવા...