Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

પાલિકાના સ્ટાફની સુરક્ષા હવે લશ્કરના પૂર્વ જવાનોની સ્ક્વોડ કરશે

- વર્ષે ૬૪ લાખના ખર્ચે લશ્કરના માજી જવાનો અને અધિકારીઓને પાલિકા માટે કરારબદ્ધ કરાશે- આ ખાસ ટીમ ગેરકાયદે બાંધકામોના ડિમોલિશન અને દબાણ હટાવવાની કામગીરી વખતે સુરક્ષાની વિશેષ જવાબદારી સંભાળશેદબાણ હટાવવાની કામગીરી અને ડિમોલિશનની કામગીરી વખતે પાલિકાના સ્ટાફની સાથે ઘર્ષણના બનાવો સતત વધી રહ્યાં છે. આમ તો પોલીસ બંદોબસ્ત મેળવીને કામગીરી હાથ ધરવા માટેનો રસ્તો અપનાવાયો છે. જોકે, દરેક વખતે પોલીસ બંદોબસ્ત નથી મળી શકતો. આવી હાલતમાં સ્ટાફની સુરક્ષાને થોડી મજબૂત કરવા માટે પાલિકાએ લશ્કરના નિવૃત્ત...

મોદી પહોંચ્યા 'સત્યાગ્રહ'ની ભૂમિ પરઃ સરદાર પટેલને કર્યા યાદ

- જિલ્લાના નાગરિકો વિશાળ સંખ્યામાં મોદી સાથે ઉપવાસમાં - સમગ્ર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો -...

સુરત ભાજપે કાઢી શહેરમાં સ્વાભિમાન કૂચ

ગુરુવારે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને રાષ્ટ્રીય સ્વાભિમાન સાથે જોડીને ભાજપે ઊજવી હતી. શહેરમાં સ્વાભિમાન...
 
 

સરદાર સંદેશ યાત્રાના સુરત આગમન માટે ધમાધમ

સોમવારે બારડોલીના સરદાર આશ્રમથી શરૂ થયેલી સરદાર સંદેશ યાત્રાને લોકોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે...

સુરત પાલિકામાં સત્તાની વહેંચણી માટે ભાજપમાં ભાગબટાઈ

શનિવારે સામાન્ય સભામાં ખાસ અગિયાર કમિટીઓની રચનામાં તમામ જુથને સરખે હિસ્સે સ્થાન આપવા માટે આજની સંકલનની...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 18, 05:43 PM
     
    'મોદીની સદભાવના સાચી હોય તો કેશુભાઈને કેમ પૂછતા નથી'સુરત શહેરમાં રવિવારે યોજાઈ રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદભાવના મિશનની સાથોસાથ ગુજરાત કોંગ્રેસના આગેવાનો પુણાગામમાં સુસત્કર્મ કાર્યક્રમ આપી રહ્યા છે. જેમાં ધીરુભાઈ ગજેરાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ સુજલામ સુફલામ યોજનામાં રૂ. ૨૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. તેમને જો ખરેખર સદભાવના સુઝતી હોય તો કેશુભાઈના હાલ કેમ પૂછતા નથી. તેમણે...
     

  • Posted On December 18, 12:53 PM
     
    મોદીના સદભાવના મિશન સામે કોંગ્રેસના સુસત્કર્મસુરતમાં નરેન્દ્ર મોદીના સદભાવના મિશનની સાથે કોંગ્રેસે સુરતમાં પણ પોતાનો સુસત્કર્મ કાર્યક્રમ શરૂ કર્યો છે. પુણાગામ, સીતાનગર પાસે રવિવારે સવારથી જ કોંગ્રેસના સાંસદ ડો. તુષાર ચૌધરી, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક જીરાવાલા સહિતના કોંગી આગેવાનોએ સુસતકર્મો કાર્યક્રમ શરૂ કર્યો હતો. સ્ટેજ પરથી એક કોંગી કાર્યકરે પોતાના ભાષણમાં કહ્યું હતું કે...
     

  • Posted On December 18, 12:10 PM
     
    સુરતની સરપ્રાઇઝઃ સદભાવના મિશનમાં મોદીભક્તો અને પોલીસ આમને સામનેસુરતમાં નરેન્દ્ર મોદીના સદભાવના મિશનમાં રવિવારે સવારથી જ લોકોની ભીડ ઉમટી પડી હતી. સવારે ૧૧ કલાકે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં જવા માટે વીઆઇપીઓ માટે બનાવવામાં આવેલા ગેટ પર એટલી ભીડ થઈ ગઈ હતી કે પોલીસે તેમને અટકાવવા પડ્યા હતા.આ ઉપરાંત જાહેર જનતા માટેના એન્ટ્રી ગેટ પરથી પણ મોટી સંખ્યામાં લોકો ડોમમાં પ્રવેશ્યા હતા. વીઆઇપી ગેટ પર થઈ ગયેલા જામના...
     

  • Posted On December 16, 04:54 PM
     
    સુરતમાં ફાઇવ સ્ટાર ઉપવાસ સફળ બનાવવા સંયુકત કવાયતસદ્ભાવના ઉપવાસનો આ કાર્યક્રમમાં આમ તો સરકારી છે પણ તેમાં માત્ર ભાજપના બેનર નહીં હોય. એટલે, ફાઇવ સ્ટાર ઉપવાસના કાર્યક્રમ માટે પાલિકા અને ભાજપ સંયુકત કવાયત કરી રહ્યા છે. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ઉપર તોતિંગ મંડપ બાંધ્યો છે. સાથોસાથ મુખ્યમંત્રી સહિત ઉપવાસમાં બેસનારા મહાનુભાવો માટે દિવસ દરમિયાન ઉપવાસમાં કોઈ તકલીફ નહીં પડે તે માટે એક-બે નહીં પણ પૂરી...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.