- જિલ્લાના નાગરિકો વિશાળ સંખ્યામાં મોદી સાથે ઉપવાસમાં - સમગ્ર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો -...
ગુરુવારે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને રાષ્ટ્રીય સ્વાભિમાન સાથે જોડીને ભાજપે ઊજવી હતી. શહેરમાં સ્વાભિમાન...
સોમવારે બારડોલીના સરદાર આશ્રમથી શરૂ થયેલી સરદાર સંદેશ યાત્રાને લોકોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે...
શનિવારે સામાન્ય સભામાં ખાસ અગિયાર કમિટીઓની રચનામાં તમામ જુથને સરખે હિસ્સે સ્થાન આપવા માટે આજની સંકલનની...
સુરત શહેરમાં રવિવારે યોજાઈ રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદભાવના મિશનની સાથોસાથ ગુજરાત કોંગ્રેસના આગેવાનો પુણાગામમાં સુસત્કર્મ કાર્યક્રમ આપી રહ્યા છે. જેમાં ધીરુભાઈ ગજેરાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ સુજલામ સુફલામ યોજનામાં રૂ. ૨૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. તેમને જો ખરેખર સદભાવના સુઝતી હોય તો કેશુભાઈના હાલ કેમ પૂછતા નથી. તેમણે...
સુરતમાં નરેન્દ્ર મોદીના સદભાવના મિશનની સાથે કોંગ્રેસે સુરતમાં પણ પોતાનો સુસત્કર્મ કાર્યક્રમ શરૂ કર્યો છે. પુણાગામ, સીતાનગર પાસે રવિવારે સવારથી જ કોંગ્રેસના સાંસદ ડો. તુષાર ચૌધરી, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક જીરાવાલા સહિતના કોંગી આગેવાનોએ સુસતકર્મો કાર્યક્રમ શરૂ કર્યો હતો. સ્ટેજ પરથી એક કોંગી કાર્યકરે પોતાના ભાષણમાં કહ્યું હતું કે...
સુરતમાં નરેન્દ્ર મોદીના સદભાવના મિશનમાં રવિવારે સવારથી જ લોકોની ભીડ ઉમટી પડી હતી. સવારે ૧૧ કલાકે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં જવા માટે વીઆઇપીઓ માટે બનાવવામાં આવેલા ગેટ પર એટલી ભીડ થઈ ગઈ હતી કે પોલીસે તેમને અટકાવવા પડ્યા હતા.આ ઉપરાંત જાહેર જનતા માટેના એન્ટ્રી ગેટ પરથી પણ મોટી સંખ્યામાં લોકો ડોમમાં પ્રવેશ્યા હતા. વીઆઇપી ગેટ પર થઈ ગયેલા જામના...
સદ્ભાવના ઉપવાસનો આ કાર્યક્રમમાં આમ તો સરકારી છે પણ તેમાં માત્ર ભાજપના બેનર નહીં હોય. એટલે, ફાઇવ સ્ટાર ઉપવાસના કાર્યક્રમ માટે પાલિકા અને ભાજપ સંયુકત કવાયત કરી રહ્યા છે. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ઉપર તોતિંગ મંડપ બાંધ્યો છે. સાથોસાથ મુખ્યમંત્રી સહિત ઉપવાસમાં બેસનારા મહાનુભાવો માટે દિવસ દરમિયાન ઉપવાસમાં કોઈ તકલીફ નહીં પડે તે માટે એક-બે નહીં પણ પૂરી...