Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

નવસારીના તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો

નવસારીના તાપમાનમાં આજે બુધવારે દોઢ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આજે બપોરના સમયે શહેરમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું. સવારે લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૭૮ ટકા અને બપોરે ૩૯.૫ ટકા નોંધાયું હતું. ભેજના પ્રમાણમાં ગઈકાલની સરખામણીએ આજે બપોરે ઘટાડો થયો હતો.

અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત

ને.હા.નં. ૮ ઉપર વેસ્મા ગામ નજીક આરક ગામના પાટીયા પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે મૂળ નર્મદા જિલ્લાના યુવાનને અડફેટે લઈ...

ખાડો પુરાયો પણ રસ્તો સમતલ ન કરાયો

નવસારીમાં લુન્સીકૂઈમાં ચાર રસ્તા નજીક પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડાને પુરવામાં પણ વેઠ ઉતારવામાં આવતા...
 
 

કબીલપોરમાં બંધ મકાનને તસ્કરોએ નશિાન બનાવ્યું

નવસારીને અડીને આવેલા કબીલપોરમાં ચોવીસી સ્કૂલની બાજુમાં ઉત્તમવિહાર સોસાયટીમાં બંધ મકાનને પુન: તસ્કરોએ નશિાન...

૨૬ મોબાઈલ સાથે યુવાન ઝડપાયો

નવસારીમાં ને.હા.નં. ૮ ઉપર ગ્રીડ ઓવરબ્રજિ નીચેથી ચાઈના કંપનીના જુદા જુદા મોડેલના રૂ. ૧૯,૯૨૦ની કિંમતના ૨૬ જેટલા...
 

More News

 
 

  • Posted On February 25, 04:01 AM
     
    જીવનમાં સિદ્ધિને છેટું નથી પરંતુ સંકલ્પને છેટુ છે. જેટલો સંકલ્પ મજબૂત હોય તેટલી સફળતા જલદી પ્રાપ્ત થાય. તપોવન નવસારીમાં મુનિ રાજરક્ષિતવજિયજીએ કહ્યું કે કાર્યની શરૂઆત પુણ્યથી થાય છે. જ્યારે કાર્યની પૂણૉહુતિ શુિદ્ધથી પ્રાપ્ત થાય છે. મહાત્મા ગાંધી દાંડીના દરિયાકિનારે ચપટી મીઠુ હાથમાં લઈ સત્યાગ્રહ ચાલુ કર્યો ત્યારે તેમનો સંકલ્પ બળ યાદ કરો....
     

  • Posted On February 25, 04:01 AM
     
    શેઠ આર.જે.જે. હાઈસ્કૂલ નવસારી રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ)નો શિબિર ૨૩મીના રોજ વાંસદા તાલુકાના વાંગણ ગામે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ શિબિરના ઉદ્ઘાટન સમારંભમાં ગામના સરપંચ બારુકભાઈ ચૌધરી, ઉપસરપંચ મોહનભાઈ ધૂમ, સીઆરસી ગુલામભાઈ, તાલુકા પંચાયતના સભ્ય જયાબેન તથા વાંગણ પ્રા.શાળાના આચાર્ય રતનજીના સાનિધ્યમાં યોજાયો હતો. ગામની પ્રાથમિક શાળાના નાના...
     

  • Posted On February 23, 04:02 AM
     
    આટ ગામે જુના સ્મશાનને સ્થાને નવનિર્મિત કૈલાશ ધામ સ્મશાનનો લોકાર્પણ સમારોહ જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સ્મશાન કમિટીના મંત્રી વજિય પટેલે વિશાળા સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો તથા એનઆરઆઈ ભાઈ-બહેનોને આવકાર આપ્યો હતો. સ્મશાન કમિટીના ઉપાધ્યક્ષ સુરેશભાઈ દેસાઈએ કૈલાશ ધામના નવનિમૉણમાં પચાસ લાખનો ખર્ચ થયો હોવાનું...
     

  • Posted On February 23, 04:01 AM
     
    વાંસદા તાલુકાના ચાંપલધરા ગામે ચાલતા કૌશલ્ય વર્ધન કેન્દ્રના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. ચાપલધરાના સરપંચ સુનિલભાઈ અરવિંદભાઈ ધનગર, ડે.સરપંચ ઉમેશભાઈ પરભુભાઈ પરમાર, સેવા સહકારી મંડળીના સેક્રેટરી હરિસિંહ અભેસિંહ પરમાર, દૂધ મંડળીના સેક્રેટરી હિઁમતસિંહ દાનસિંહ પરમાર, ઠાકોરભાઈ, જીતેન્દ્રભાઈ, રોહિત ઈશ્ર્વરભાઈ,...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.