Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

૫૦૦ વિચાર - વાચન શિબિર ®úંખલાનું આયોજન

નવસારીની ઐતિહાસિક શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા છેલ્લા ૧૫ વરસથી બાળકોમાં પુસ્તક વાંચનની ટેવ પડે તથા તેઓમાં વાચન-સંસ્કરણનું આરોપણ કરવા વિવિધ નવતર કાર્યક્રમો પ્રતિવર્ષ હાથ ધરાય છે. આ વર્ષે સ્વામી વિવેકાનંદ સાર્ધ શતાબ્દી નિમિત્તે વિચાર વાચન શિબિર ®úંખલાનું આયોજન કરાયું છે. સયાજી પુસ્તકાલયના પ્રમુખ મહાદેવભાઈ દેસાઈ માહિતી આપતા જણાવે છે કે આ ®úંખલા અંતર્ગત વર્ષભર ૫૦૦ જેટલી વિચાર વાચન શિબિરો દ્વારા જિલ્લાના ૨૫ હજાર બાળકોને પુસ્તકાભિમુખ...

પારસી અગિયારીની ૧૧૪મી વર્ષગાંઠની ઉજવણી

બીલીમોરામાં આવેલી પારસી સમાજની પવિત્ર અગિયારીની ૧૧૪મી વર્ષગાંઠની ભિકતભાવપૂર્ણ વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં...

બીલીમોરાની બીઓબીમાં ચોરી

બીલીમોરા જવાહર રોડ ઉપર આવેલી બેંક ઓફ બરોડામાંથી કમ્પ્યૂટરનું મોનિટર તથા કીબોર્ડ મળી રૂ. ૭ હજારની કિંમતની ચોરી...
 
 

બીજો રેલવે ફૂટ ઓવરબ્રજિ દક્ષિણ તરફ બનાવવા માગ

બીલીમોરા રેલવે સ્ટેશન ઉપર વર્ષોથી એક ફૂટ ઓવરબ્રજિ છે પરંતુ બીલીમોરા શહેર ભાજપ દ્વારા બીજા ફૂટ ઓવરબ્રજિ...

નવનાથ આશ્રમમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી

બીલીમોરા નવનાથ આશ્રમમાં મહાશિવરાત્રી પર્વની ભિકતભાવપૂર્ણ વાતાવરણમાં ભકતજનોની મોટી સંખ્યામાં ઉજવણી કરવામાં...
 

More News

 
 

  • Posted On February 22, 04:03 AM
     
    જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નવસારી અને બ્લોક હેલ્થ ઓફિસ ગણદેવી અંતર્ગત બેટી બચાવો વકતૃત્વ સ્પધૉનું આયોજન કોળી પટેલ સમાજની વાડી ગણદેવી મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં અસ્પી કન્યા વિધ્યાલયની વિધ્યાર્થિની હેત્વી કલ્પેશભાઈ પટેલે ભાગ લઈ િદ્વતીય ક્રમ મેળવી શાળાની યશકલગીમાં વધારો કર્યો હતો. શાળાના આચાયૉ જયશ્રીબેન દેસાઈ તેમજ શાળા પરિવારે તેને...
     

  • Posted On February 22, 04:02 AM
     
    બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રીના દિવસે રાત્રે ઘીના કમળના દર્શન કરવા લોકોની ભારે ભીડ થઈ હતી. દિવસ દરમિયાન પણ ભકતોની દર્શન માટે ભારે ભીડ હતી. રાત્રે બાર વાગ્યે ઘીના કમળના દર્શન કરવા ખુલ્લા મુકવામાં આવ્યા હતા . ઘીના કમળના ૨૪મી ફેબ્રુઆરી શુક્રવાર સાંજ સુધી દર્શન કરી શકાશે.
     

  • Posted On February 22, 04:02 AM
     
    માર્ચ ૨૦૧૨માં લેવાનાર ધો. ૧૦ એસએસસી બોર્ડની પરીક્ષાની વિદ્યાર્થીઓની પ્રવેશિકાનું વિતરણ ૨૪મી ફેબ્રુઆરીને શુક્રવારના રોજ ૧૦થી ૪ વાગ્યા દરમિયાન જિલ્લા વિતરણ કેન્દ્ર બનાતવાલા હાઈસ્કૂલ નવસારી ખાતેથી થશે. દરેક શાળાઓને પોતાનું સાહિત્ય આ દિવસે અને સમય દરમિયાન લઈ જવા જણાવાયું છે.
     

  • Posted On February 22, 04:02 AM
     
    સવારે સાડા દસેક વાગ્યાન સુમારે બીલીમોરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ ઉપરથી મુંબઈથી વડોદરા તરફ કોનરાજ ગુડઝ ટ્રેન પસાર થઈ રહી હતી તે સમયે એલસી ગેટ નં. ૧૦૮ નજીક એક અજાણ્યો યુવાન (ઉ.વ. ૨૨) રેલવે ટ્રેક ક્રોસ કરતા ટ્રેન અડફેટે આવી જતા તેનું મોત નપિજયું હતું. મૃત્યુ પામનાર યુવાનનું પીએમ કરી એક દિવસ મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકયો છે. આ મરનાર યુવાન...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.