Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

અમલસાડ વિભાગ કેળવણી મંડળને ૨૨લાખનું દાન જાહેરાત

અમલસાડ વિભાગ કેળવણી મંડળ દ્વારા સંચાલિત એચ.ડી. કુમાર-કન્યા શાળા, મો.ચુ. શાહ પ્રાથમિક શાળા તથા કલા મહાવિધ્યાલય અમલસાડનો ૭૫મા વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવસારીના સાંસદ સી.આર. પાટીલ, ટ્રસ્ટી અશિ્ર્વનભાઈ નાયક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ અનિલભાઈ નાયકે સંસ્થા દ્વારા નાણાંકીય પરિસ્થિતિ નબળી હોવાથી વધુ ભણતર ન મેળવી શકવા બાબતે હોંશિયાર વિદ્યાર્થીને દત્તક લઈ ભણતર સુધીનો ખર્ચ ઉઠાવવાની વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું....

શિક્ષણપïતિ ફેરફાર માગે છે

ભારતમાં શિક્ષણનો પ્રસાર થઈ રહ્યો છે પણ ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે. ‘પ્રથમ’ નામની એક સંસ્થાએ તૈયાર કરેલા...

ખરેખર તો કોનાં મોં કાળાં કરવાં જોઈએ?

શહેનશાહ અકબરના દરબારમાં કવિરત્નો હતાં તેમાં મુખ્ય કવિ ગંગ હતા. ગંગ તરંગ પ્રવાહ ચલે, ફીર કૂપ કો નીર પીયો ને પીયો-...
 
 

જોશને જાળવો, નહીં તો જલદી નિવૃત્ત થઈ જશો

તે પોતાનું શતક પૂરું કરવા આડે માત્ર ચાર ડગલાં જ દૂર છે. તેમનો જન્મ ૧૯૧૬માં એક રાજનેતાના ઘરે થયો હતો અને આ હિસાબે...

ડાંગની શાળાઓમાં પતંગ-ફિરકીનું મફત વિતરણ

બીલીમોરાના નવનાથ આશ્રમ પ્રેરિત મા વિમલા જનસેવા ટ્રસ્ટ દ્વારા પૂ. છોટેદાદાની પ્રેરણાથી ગત દિવસોમાં ડાંગ...
 

More News

 
 

  • Posted On January 19, 04:03 AM
     
    કરોડ-કોઠવા ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચપદે પતિ-પત્ની ચૂંટાયા છે. જલાલપોર તાલુકાના કરોડ-કોઠવા ગામે સરપંચ પદે મહિલા અનામત સીટ આવતા હિનાબેન ગણપતભાઈ પટેલ તથા મનિષાબેન નિકેતનભાઈ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.જેમાં હિનાબેનને પ૮૨ મત જ્યારે મનિષાબેનને ૨૭૯ મતો મળતા હિનાબેનનો ૩૦૩ મતે વજિય થયો હતો. જ્યારે પંચાયત સભ્યોમાં પણ હિનાબેનની પેનલનો જવલંત...
     

  • Posted On January 14, 04:03 AM
     
    જલાલપોર તાલુકાના ખારાઅબ્રામા ગામે અબ્રામા-ચીજગામ રોડ ઉપર મોટા ફિળયા નજીક આવેલા કાળીયા ભૂત બાપુજીના મંદિરે મકરસંક્રાંતિ ૧૪મી જાન્યુઆરીએ મેળો ભરાશે. અત્રેના મંદિરનો મહિમા અનેરો છે. એક લોકવાયકા મુજબ કાળીયાભૂત બાપુજીના મંદિરની સ્થાપના વણજારા કોમથી થઈ હોવાનું કહેવાય છે. અહીં એક તોતિંગ ચોરમલાનું વૃક્ષ છે જે આશરે ૧૫૦ વર્ષ કરતા પણ વધુ જુનું...
     

  • Posted On January 13, 04:01 AM
     
    નવસારી ગ્રીડ ખાતે આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ચોવીસીમાં ગુજરાત રાજ્યની સપ્તધારા સ્પધૉ અંતર્ગત આ કોલેજના વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પધૉમાં ભાગ લઈ વજિેતા બન્યા હતા. નારણલાલા કોલેજમાં સાંસ્કૃતિક સપ્તધારામાં લોકગીત સ્પધૉમાં ચોવીસી કોલેજના વિદ્યાર્થીઓ કૃતિ પટેલ, હિમાની પટેલ, નિમિષા પટેલ, રિયા પટેલ, નિમિષા પટેલની ટીમે િદ્વતીય ક્રમ પ્રાપ્ત...
     

  • Posted On January 13, 04:01 AM
     
    બીલીમોરા રેલવે પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી મુજબ અમલસાડ રેલવે સ્ટેશન નજીક સવારે ૧૧ કલાકે અપલાઈન એકસપ્રેસ ટ્રેન અડફેટે કાજલ બુધાભાઈ રાઠોડ (ઉ.વ. ૧૫) આવી જતા મોત નપિજયું હતું. આ ઘટનાની બીલીમોરા પોલીસને જાણ કરાતા ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઈ પીએમ કરાવી લાશ પરિવારને સોંપી હતી. આ બનાવની વધુ તપાસ બીલીમોરા રેલવે પોલીસ સ્ટેશનના એએસઆઈ રમેશભાઈ વસાવા...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.