નવસારીના તાપમાનમાં આજે બુધવારે દોઢ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આજે બપોરના સમયે શહેરમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું. સવારે લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૭૮ ટકા અને બપોરે ૩૯.૫ ટકા નોંધાયું હતું. ભેજના પ્રમાણમાં ગઈકાલની સરખામણીએ આજે બપોરે ઘટાડો થયો હતો.
વજિલપોરના શહેરીજનોને હવે મફત સરકારી તબીબી સેવા અને દવાનો લાભ શહેરમાં જ મળશે. શહેરમાં એક અર્બન હેલ્થ સેન્ટર અને બે અર્બન સબ સેન્ટરો શરૂ થશે.
વજિલપોર સને ૧૯૯૪થી ગામડુ મટી શહેર બની ગયું હતું અને અહીં નગરપાલિકા અસ્તિત્વમાં આવી હતી. આજે તો શહેરની વસતિ ૮૦ હજારના આંકને પણ વટાવી ગઈ છે. આમ છતાં શહેરમાં આજદિન સુધી એકપણ સરકારી દવાખાનુ યા હેલ્થ સેન્ટર શરૂ...
છેલ્લા ૧૨ વર્ષથી નવસારી પાલિકા ઈરગિેશન ચાર્જની પૂરી રકમ ભરતી ન હોય દેવુ ૨૦ કરોડ રૂપિયાને વટાવી ગયું હોવા છતાં નહેર વિભાગ કંઈ જ કરી શકતું નથી. પાલિકા શહેરીજનોનો પાણીનો પ્રશ્ન આગળ ધરતા નહેર વિભાગ પાણીનો સપ્લાય બંધ પણ કરી શકતી નથી.
જયારથી નવસારી શહેરમાં મધુર જળ યોજના અમલી બની ત્યારથી અહીંની નગરપાલિકા નહેર વિભાગ પાસે પાણી લે છે, પોતાના દુધિયા...
નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચાની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પિયુષભાઈ દેસાઈ અને મહામંત્રી આનંદભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ગણદેવીના ભાવનાબેન અશોકભાઈ નાયકે ભાજપમાં પ્રવેશ કરતા તેમને આવકાયૉ હતા. ભાવનાબેન ગણદેવી ગઝદર ગ્રંથાલયના તેમજ ગણદેવી તાલુકા વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેઓ મહિલા અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ સાથે સક્રિય રહ્યા છે. જિલ્લા અને...
જિલ્લા રોજગાર કચેરી નવસારી દ્વારા જણાવવામાં આવે છે કે, ગુજરાતના યુવાનોના શારિરીક બાંધા સંરક્ષણ સેવા, પેરા મિલીટ્રી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વગેરેમાં જોડાવાની ઇચ્છાનો અભાવ તેમજ ભરતી થયા બાદ મળતી સગવડો વિશે અજ્ઞાનતા હોવાના કારણે ગુજરાતમાં ઘણી જગ્યાઓ ખાલી રહે છે. આર્મી/એરફોર્સ/નેવી/અર્ધ લશ્કરી દળો તથા પોલીસ ફોર્સ વગિેરેમાં જોડાવા માટે...