નાંદોદ તાલુકાના રૂંઢગામે રહેતા બાબુ બલ્લુ વસાવા પોતાના ઘરની લાઇટો બંધ થતા વીજ થાંભલા પર ચઢી કનેકશનને રપિેર કરી રહ્યાં હતાં. દરમિયાન તેને વીજ કરંટ લાગતા ૧૦ ફુટ ઉંચેથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થો રાજપીપળા સિવિલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થો વડોદરામાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેમને હોસ્પિટલમાં લઇ જતી વેળાં તેઓનું મોત નીપજયું હતું.
રાજપીપળાના મુખ્યબજારમાંથી પસાર થતી શાળાઓની છાત્રાઓ ઉપર રોફ જમાવવાનો પ્રયાસ કરી રહેલાં રોમિયોએ પાણીપુરીની લારીને તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની બુધવારે સાંજે બનેલી
ઘટના બાદ નગરમાં ભયનો માહોલ ફેલાવી રહેલાં લુખ્ખા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં આવેલી શાળાઓમાં આસપાસના...
રાજપીપળાના મુખ્યબજારમાંથી પસાર થતી શાળાઓની છાત્રાઓ ઉપર રોફ જમાવવાનો પ્રયાસ કરી રહેલાં રોમિયોએ પાણીપુરીની લારીને તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની બુધવારે સાંજે બનેલી
ઘટના બાદ નગરમાં ભયનો માહોલ ફેલાવી રહેલાં લુખ્ખા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં આવેલી શાળાઓમાં આસપાસના...
& નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના છોટુભાઇ પુરાણી વ્યાયામ મહા વિધ્યાલયના પટાંગણમાં તાજેતરમાં કેન્દ્રના આદિવાસી કલાસંસ્કૃતિ વિભાગ અને રાજ્ય આદિજાતિ વિભાગના સંયુકત ઉપક્રમે આદિવાસી સમાજના કલાકારો માટે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ગોરા ગામની એકલવ્ય શાળાની વિધ્યાર્થિનીઓ દ્વારા રજૂ કરવમાં આવેલી કૃતિને પ્રથમ વજિેતા...
જિલ્લામાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઊજવણી: હિઁમતનગરના જનસેવા કેન્દ્ર ખાતે નવીન મતદાર સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયુ
ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર
સાબરકાંઠા જિલ્લામાં બુધવારે રાષ્ટ્રીય મતદાર દિવસની ઊજવણી કરવામાં આવી હતી. રાજ્યના તકેદારી આયોગના કમિશનરના વરદહસ્તે હિઁમતનગરના જનસેવા કેન્દ્ર ખાતે નવીન મતદાર સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયુ હતું....