Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

રૂંઢ ગામના શખ્સનું થાંભલા પરથી નીચે પડતાં મોત

નાંદોદ તાલુકાના રૂંઢગામે રહેતા બાબુ બલ્લુ વસાવા પોતાના ઘરની લાઇટો બંધ થતા વીજ થાંભલા પર ચઢી કનેકશનને રપિેર કરી રહ્યાં હતાં. દરમિયાન તેને વીજ કરંટ લાગતા ૧૦ ફુટ ઉંચેથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થો રાજપીપળા સિવિલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થો વડોદરામાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેમને હોસ્પિટલમાં લઇ જતી વેળાં તેઓનું મોત નીપજયું હતું.

રૂંઢ ગામના શખ્સનું થાંભલા પરથી નીચે પડતાં મોત

નાંદોદ તાલુકાના રૂંઢગામે રહેતા બાબુ બલ્લુ વસાવા પોતાના ઘરની લાઇટો બંધ થતા વીજ થાંભલા પર ચઢી કનેકશનને રપિેર કરી...

પોઇચામાં ટેમ્પોમાંથી પટકાયેલા મજૂરનું મોત

નાંદોદ તાલુકાના પોઇચા ગામે મધ્યપ્રદેશના અલીરાજપુરાનો ભીગા જબરામ રાઠવા ટેમ્પોમાં સીડી પરથી કપાસ ભરી રહ્યો હતો...
 
 

પોઇચામાં ટેમ્પોમાંથી પટકાયેલા મજૂરનું મોત

નાંદોદ તાલુકાના પોઇચા ગામે મધ્યપ્રદેશના અલીરાજપુરાનો ભીગા જબરામ રાઠવા ટેમ્પોમાં સીડી પરથી કપાસ ભરી રહ્યો હતો...

નર્મદામાં અકસ્માતના બે બનાવ : બેનાં મોત

તલકવાડાના કાટકોઇ ગામે રહેતા ગીરીશ જયંતી તડવી ઘરે દાઝી જતાં તેને તાત્કાલિક રાજપીપળા સિવિલ અને ત્યાંથી વડોદરાની...
 

More News

 
 

  • Posted On February 23, 04:03 AM
     
    રાજપીપળાના મુખ્યબજારમાંથી પસાર થતી શાળાઓની છાત્રાઓ ઉપર રોફ જમાવવાનો પ્રયાસ કરી રહેલાં રોમિયોએ પાણીપુરીની લારીને તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની બુધવારે સાંજે બનેલી ઘટના બાદ નગરમાં ભયનો માહોલ ફેલાવી રહેલાં લુખ્ખા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં આવેલી શાળાઓમાં આસપાસના...
     

  • Posted On February 23, 04:03 AM
     
    રાજપીપળાના મુખ્યબજારમાંથી પસાર થતી શાળાઓની છાત્રાઓ ઉપર રોફ જમાવવાનો પ્રયાસ કરી રહેલાં રોમિયોએ પાણીપુરીની લારીને તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની બુધવારે સાંજે બનેલી ઘટના બાદ નગરમાં ભયનો માહોલ ફેલાવી રહેલાં લુખ્ખા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં આવેલી શાળાઓમાં આસપાસના...
     

  • Posted On January 26, 04:03 AM
     
    & નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના છોટુભાઇ પુરાણી વ્યાયામ મહા વિધ્યાલયના પટાંગણમાં તાજેતરમાં કેન્દ્રના આદિવાસી કલાસંસ્કૃતિ વિભાગ અને રાજ્ય આદિજાતિ વિભાગના સંયુકત ઉપક્રમે આદિવાસી સમાજના કલાકારો માટે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ગોરા ગામની એકલવ્ય શાળાની વિધ્યાર્થિનીઓ દ્વારા રજૂ કરવમાં આવેલી કૃતિને પ્રથમ વજિેતા...
     

  • Posted On January 26, 04:03 AM
     
    જિલ્લામાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઊજવણી: હિઁમતનગરના જનસેવા કેન્દ્ર ખાતે નવીન મતદાર સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયુ ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર સાબરકાંઠા જિલ્લામાં બુધવારે રાષ્ટ્રીય મતદાર દિવસની ઊજવણી કરવામાં આવી હતી. રાજ્યના તકેદારી આયોગના કમિશનરના વરદહસ્તે હિઁમતનગરના જનસેવા કેન્દ્ર ખાતે નવીન મતદાર સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયુ હતું....
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.