

પૈખેડ ગામે એકત્રીત થયેલા ૪ હજાર આદિવાસીઓએ કેન્દ્રીય જળ સંશાધન તેમજ આદિવાસી વિભાગ મંત્રીને ડેમ પરિયોજનાના...
વલસાડ પાલિકાના જવાબદારો સામે પગલાં ભરવા મલ્લિકાની માગ
છેલ્લા દસ દિવસથી પાલિકાનુ કિન્નાખોરીભર્યુ વલણ અને...
નાનાપોંઢામાં મુખ્યમંત્રી એ દૂઘ શીત કેન્દ્રનુ લોકાર્પણ કરી જાહેર સભાને સંબોધી‘સરકાર નવા નવા પરપિત્રો બહાર...
વીઆઈએની નવી ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
ગુજરાતના પડોશના પ્રદેશમાં ખંડણીની ફરિયાદો અવારનવાર ઉઠતી રહી છે,...
મુખ્યમંત્રીએ દૂઘ શીત કેન્દ્રનું લોકાર્પણ કર્યા પછી નાનાપોંઢામાં જાહેર સભા સંબોધી
રાજ્યની કૃષિ મહોત્સવની સફળતા હવે ભારતના કૃષિ પ્રધાન અર્થતંત્રમાં ક્રાંતિ લાવી રહી છે. સરકારે ગામડાઓની બધી આર્થિક શકિતને એકત્રિત કરી કૃષિ ક્ષેત્રે ગ્રામક્રાંતિ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ગુજરાતે કૃષિ ક્ષેત્રમાં યાંત્રીકિકરણનો નવી ટેક્નોલોજીનો...
અપીલનો તાત્કાલિક નિકાલ ન આવે તો કોર્ટમાં જવાની નાગરિકની ચીમકી
પારડી પાલિકાના ૧૩ બાગી સભ્યોને ગેરલાયક ઠેરવવા સ્થાનિક રહીશે નામોદિષ્ઠ અધિકારીને અપીલ કરતા રાજકીય માહોલમાં ભારે ચહલપહલ સર્જાઇ છે. પ્રમુખપદના મુદ્દે ચાલતા વિવાદનો અંત આવ્યા બાદ બાગી સભ્યોનું સભ્યપદ રદ કરવા રજૂઆત થતા પાલિકામાં વધુ એક વિવાદ વકર્યો છે.
પારડી પાલિકામાં ગત...
આગામી ૧રમી મેનાં રોજ કૃષિ મહોત્સવનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેનાર છે. મુખ્યમંત્રી સવારે ૧૦:૧પ વાગે મોટાપોંઢા હેલીપેડ ખાતે આવી પહોંચશે. જ્યાંથી તેઓ સીધા મોટાપોંઢા સ્થિત વસુધારા ડેરીના દૂધ શીત કેન્દ્રનાં લોકાર્પણ કાર્યક્રમમાં જશે. ૧૦:૪૦ વાગે ત્યાંથી રવાના થઇ મુખ્યમંત્રી મોદી ૧૧:૦૦ વાગે નાનાપોંઢા ખાતે આયોજિત...
પહેલાથી એક બિનહરીફ જીતનાર ભાજપે વધુ પાંચ બેઠક મેળવી, કોંગ્રેસને ફાળે ત્રણ
વલસાડ નગરપાલિકાના ભાજપના નવ સભ્યોને પક્ષાંતરધારા હેઠળ સભ્યપદેથી દૂર કરાયા બાદ ખાલી પડેલી આ બેઠકો પૈકી આઠ બેઠકોની મંગળવારે યોજાયેલી પેટાચૂંટણીનું ગુરૂવારે પરિણામ જાહેર થતાં ભાજપે પાંચ બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો. જ્યારે ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા...