આજે શંકરસિંહ વાઘેલાની હાજરીમાં દુલસાડમાં ક્ષત્રિય સંમેલન
વલસાડ તાલુકાના દુલસાડ ગામે કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ૧૨મી મે શનિવારે યોજાઇ રહેલા રાજપૂત સમાજ સ્નેહ સંમેલન માટે ભાજપના ક્ષત્રિય નેતાઓને પણ વિવાદ થયા બાદ મોડે મોડે આમંત્રણ કાર્ડ પહોંચાડાયા છે. આ સંમેલન સમાજમાં શિક્ષણના પ્રશ્નોનું નિરાકરણ, ઉત્કર્ષ અને...
ચકચારી બનેલા હત્યા કેસમાં પોલીસ હત્યારાઓની ટૂંક સમયમાં ધરપકડ કરે તેવી સંભાવના, વલસાડ જિલ્લા પોલીસનું ટીમવર્ક સફળ
૨૦૦૯ની ૩૧મી માર્ચે અશોક શાહને ડુંગરી ફ્લાયઓવર પર આંતરી ગોળી ધરબી દેવાઇ હતી
સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા વલસાડના પત્રકાર અશોક શાહની હત્યા કરનારાઓની ઓળખ થઇ ગઇ હોવાની અને વલસાડ જિલ્લા પોલીસ ટૂંક સમયમાં જ આ હત્યારાઓની ધરપકડ કરે...
મજાક મસ્તી કરતા બે મિત્રો ધગધગતા પાણીના તપેલામાં પડ્યા, એકનુ મોત એક ગંભીરપારડી તાલુકાના ચીવલ ગામમા લગ્ન પ્રસંગે મંડપના દિને બુધવારે રાત્રે રસોઇ મંડપમા મજાક મસ્તી દરમ્યાન બે મિત્રો આકસ્મિક રીતે રસોઇના ગરમ પાણીના તપેલામાં પડી જતા દાઝી જવાને લઇ બે મિત્રો પૈકી એકનું મોત નિપજયું હતું. જયારે બીજા મિત્રને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર...