

છેલ્લા ૩ મહિનામાં ફેમિલી કોર્ટમાં ૩૦૦ કેસોનો નિકાલ, ૧૦૦ કેસોમાં અભૂતપૂર્વ સમાધાન વકીલો અને મિડિયેટરના...
સચિન જીઆઇડીસીના ૭૨ ડાઇંગ હાઉસ, ૭૦ કેમિકલ યુનિટ, ૧૮૦ એન્જિનિયરીંગ યુનિટ અને ૧૯પ૮ જેટલા ટેક્સટાઇલ યુનિટોના...
લિંબાયતમાં તા. ૨૪-૦૯-૧૯૯૯ના રોજ પોલીસે વિસર્જન યાત્રામાં તોફાને ચઢેલા લોકો પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં...
સુરત અને તાપી જિલ્લાના ૨પ૦ જેટલા ત્રીજા વર્ગના મહેસુલના કર્મચારીઓ શનિવારના રોજ એકત્રિત થયા હતાં. તેમાં નાયબ...
સુરત રફ ડાયમંડ સોર્સિંગ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આયોજિત ટેન્ડિંરગમાં ૩૩માંથી ૨૧ લોટ વેચાયાસુરત રફ ડાયમંડ સોર્સિંગ ઇન્ડિયા દ્વારા શુક્રવારે યોજાયેલા બીડ ટેન્ડિંરગમાં ૩૩ લોટમાંથી ૨૧ લોટ વેચાયા હતા. બીડ માટે કુલ ૩.૧૧ લાખ કેરેટ હીરા રાખવામાં આવ્યા હતા, જેમાંથી ૧.૫૦ લાખ કેરેટ હીરા વેચાઈ ગયા હતા. ખાસ કરીને નાના કારખાનેદારોને આ સિસ્ટમથી રાહત પહોંચી...
મેટાસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષકે બહેરમીપૂર્વક માર માર્યો હોવાની ઘટના બાદ વાલીઓમાં રોષ
વ્યારા પાસે ટીચકપરામાં આવેલી મેટાસ એડવેન્ટિસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક પ્રવીણકુમારે વિદ્યાર્થીઓને બેહરમીપૂર્વક માર મારવાની ઘટનામાં વાલીઓએ શુક્રવારે રાત્રે ટીચકપરા પોલીસને ફરિયાદ કરી હતી.રવિવારે વાલીઓની મિટિંગમાં મળનાર છે જેમાં...
૧૧ ફેબ્રુઆરીએ જનસંઘના સ્થાપક દીનદયાળ ઉપાધ્યાયના નિવૉણદિને હવે ભાજપ સામાન્ય લોકો પાસેથી ધનદાન લેશે. આ દાન ભારતીય જનતા પાર્ટી માટે લેવામાં આવશે. પુરવઠા મંત્રી નરોત્તમ પટેલ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે ગુરુવારના રોજ સર્કિટ હાઉસ ખાતે રૂ. ૧૧ લાખનો ચેક આપીને પ્રારંભ કર્યો હતો. દરમિયાન શહેરના બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને ભાજપે ધનદાન માટેની...
ખાનગી ધોરણે વિકસિત રાજ્યના પહેલા તળાવમાં વિદેશથી ૫૦૦થી વધુ પક્ષીઓ શિયાળામાં મહેમાન બને છે
ઘણા ઓછા સુરતીઓને ખ્યાલ હશે કે સુરતમાં પણ મિની નળ સરોવર છે જેમાં વર્ષે ૫૦૦થી વધુ વિદેશી પક્ષીઓ આવે છે. નેચર ક્લબ દ્વારા ગવિયર પાસે વિશાળ સરોવર વિકસાવવામાં આવ્યુ છે. જેમાં શિયાળામાં વિદેશી પક્ષીઓ સુરતની આબોહવાની મજા માણે છે.
સુરતનું જમણ ફકત માનવીઓમાં જ...