નવસારીમાં ગણેશ ઉત્સવ જાગૃતિ સમિતિ દ્વારા ત્રણ જ દિવસમાં નિર્ણય લેવા માટે તંત્રને ચીમકી અપાઈ
નવસારી જિલ્લામાં શ્રીજીની પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની પ્રતિમાની સ્થાપના સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના પગલે કેટલાય મંડળો શ્રીજીની પ્રતિમાથી વંચિત રહી ગયા છે. માટીની પ્રતિમા મળતી નથી ત્યારે ચાલુ વર્ષે પીઓપીની પ્રતિમાનું સ્થાપન કરવાની છુટ...
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાયો
નવસારી જિલ્લામાં અણ્ણા હજારેને સમર્થન આપવા માટે લોકો સ્વયંભૂ રીતે આગળ આવી રહ્યા છે. લોકપાલ બિલ થકી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા સહિતના વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અણ્ણા હજારેએ શરૂ કરેલું આંદોલન જનઆંદોલનમાં ફેરવાયું છે. તેનો પડઘો નવસારીમાં શનિવારે પણ જોવા મળ્યો હતો.
નવસારીમાં અણ્ણા હજારેના...
વાંસદા તાલુકાના ચલો તાલુકે કાર્યક્રમમાં કોમન મેનને પડતી અસંખ્ય હાલાકીઓ, બેફામ ભ્રષ્ટાચાર અને મધ્યાહ્ન ભોજન યોજનાની બેરોજગારી સહિતના મુદ્દાઓને આવરી લઈ વિરોધ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો. ઉપસ્થિત મંત્રીઓને કાળા વાવટા બતાવવા જનારા કોંગ્રેસના કાર્યકરોની વાંસદા પોલીસે ધરપકડ (ડિટેઈન) કરી ઉનાઈ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ...
બીજા દિવસે નવ ઢોર જ પકડાયા, તંત્રની ઢીલી કામગીરી
નવસારી પાલિકાને રખડતા ઢોરોને ડબ્બે કરવાના અભિયાનમાં નવનેજા ઉતરી રહ્યા છે. સમગ્ર શહેરમાં મોટી સંખ્યામાં ઠોરો રખડતા હોવા છતાં તંત્રની કામગીરી દરમિયાન બીજા દિવસે ફક્ત નવ જ ઢોર ઝડપાયા હતા.
નવસારી શહેરના માર્ગો ઉપર છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરોની સમસ્યા વધી ગઈ હતી. આ સમસ્યા અંગે શહેરમાં...