શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી હદે કથળેલી છે તેનો બોલતો પુરાવો ઊનનો રાજપૂત પરિવાર છે, છેલ્લાં બે વર્ષથી માથાભારે સલીમ આ પરિવારને રંજાડી રહ્યો છે, સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે છતાં માબાપે માસૂમ સંતાનોએ ફક્ત સલામતી ખાતર અનાથ આશ્રમમાં રહેવું પડે છે, ૧૩ વર્ષની દીકરીને પીંખી નાખવાનો નિષ્ફળ પ્રયાસ પણ નરાધમો કરી ચૂક્યા છે, પરિવારનો...
ત્રીજા દિવસે બાળકીની લાશ વિકૃત હાલતમાં મળી, બળાત્કાર કર્યા બાદ નાઇલોનની દોરીથી ગળે ટૂંપો આપીને લટકાવી દીધી હતીલિંબાયતના બજરંગનગરમાં રહેતા એક પરિવારની એકની એક માસુમ પુત્રી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની નિર્મમ હત્યા કરનાર નરાધમ રામશો ભાવનને સ્થાનિક પોલીસે પકડી પાડ્યો હતો.લિંબાયતના બજરંગનગર ખાતે રહેતા રમેશભાઇ જલેશ્વર પટેલ માર્કેટમાં...
વડોદરાના એક કપલે સુરતની એક મહિલાના પુત્રને ત્રણ વર્ષ સુધી કેદમાં રાખ્યો અને આ મહિલાને દેહવ્યાપાર કરવા મજબૂર કરી, એટલું જ નહીં એ પછી આ મહિલાને એક લાખ રૂપિયામાં વેચવામાં આવી, આખરે સુરતના સામાજિક કાર્યકર્તા આ મહિલાની મદદે આવ્યા અને તેને તેનો પુત્ર અપાવ્યો
સુરતમાં રહેતી સુનંદા નામની મહિલા વડોદરાના એક કપલની ચંગુલમાં ફસાઈ ગઈ હતી. ત્રણ વર્ષ પહેલાં...