

-કેનાલમાં પાણીના અભાવે હજારો એકર જમીનમાં તૈયાર થયેલો પાક સુકાઇ જશે તેવો અહેવાલ દિવ્યભાસ્કરે પ્રસિધ્ધ કર્યો હતો...
- જુવાનજોધ દિકરાઓના મોતથી નવા કાંસિયા શોકાતૂરકોસંબા નજીક સાવા પાટિયા પાસે રવિવારે રાત્રે બનેલા ગમખ્વાર...
- કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલે દિલ્હીથી પાઠવેલા સંદેશામાં સંવેદના વ્યક્ત કરી
- સાવા...
-મધ્યબારા યોજના અંતર્ગત ભરૂચ, આમોદ અને વાગરાના ગામો ભરઉનાળે તરસ્યાં
-છેલ્લા એક મહિનાથી પાણી મળતું નહિ હોવાની...
ભરૂચ શહેરમાં રવિવારે આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવતાં ખુશનુમા માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ સુર્યનારાયણે આકાશમાંથી અગનગોળા વરસાવવાની શરૂઆત કરતાં શહેરીજનો પરસેવાથી રેબઝેબ થઇ ગયાં હતાં પરંતુ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાંથી ગરમી ઓકતાં સુરજને વાદળોએ તેમની પાછળ ઢાંકી દીધો હતો. સુરજે જાણે વાદળોની વાઘા પહેરી લીધી હોય...
જાત્રાના આયોજન માટે તંત્રમાં બેઠકોનો દોર - પુણ્ય સલીલા મા નર્મદાના તટે આવેલા ભાડભૂતમાં ૧૮મી ઓગસ્ટથી જાત્રાનો પ્રારંભભરૂચ જિલ્લામાં નર્મદા તટે આવેલા ભાડભૂત ગામના ભારેશ્વર મહાદેવ મંદિર ખાતે દર ૧૮ વર્ષે યોજાતી જાત્રાનો આગમી ૧૮મી ઓગષ્ટના રોજથી પ્રારંભ થશે. પૌરાણીક જાત્રામાં ઉમટી પડનાર શ્રધ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે સુચારૂ આયોજન ઘડી કાઢવા...