Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

-બપોરના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી રહયું હોવાથી વરસાદના કોઇ એંધાણ વર્તાતા નથી આકાશમાં કાળા ડિઁબાગ...

-ભરૂચ નગરપાલિકા દ્વારા નાલામેન મશીનની ખરીદી કરવામાં આવી -ગટરોની સફાઇ માટે વિશેષ મશીન -સફાઇ કામદારોને ગટરની...

પાણી છોડાતા સુકીભઠ બનેલી કેનાલ પાણીથી છલોછલ

-કેનાલમાં પાણીના અભાવે હજારો એકર જમીનમાં તૈયાર થયેલો પાક સુકાઇ જશે તેવો અહેવાલ દિવ્યભાસ્કરે પ્રસિધ્ધ કર્યો હતો...

એક સાથે સાત અર્થીને અગ્નિદાહ અપાતાં આખુ ગામ ચઢ્યું હિબકે

- જુવાનજોધ દિકરાઓના મોતથી નવા કાંસિયા શોકાતૂરકોસંબા નજીક સાવા પાટિયા પાસે રવિવારે રાત્રે બનેલા ગમખ્વાર...
 

મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવતાં અહમદ પટેલ

- કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલે દિલ્હીથી પાઠવેલા સંદેશામાં સંવેદના વ્યક્ત કરી - સાવા...

ભરૂચનાં ૪૪ ગામમાં પાણીની વિકટ સમસ્યા

-મધ્યબારા યોજના અંતર્ગત ભરૂચ, આમોદ અને વાગરાના ગામો ભરઉનાળે તરસ્યાં -છેલ્લા એક મહિનાથી પાણી મળતું નહિ હોવાની...

More News

 
 

  • Posted On May 20, 04:20 PM
     
    આકાશમાં વાદળો અને સુરજની સંતાકુકડી, તસવીરોભરૂચ શહેરમાં રવિવારે આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવતાં ખુશનુમા માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ સુર્યનારાયણે આકાશમાંથી અગનગોળા વરસાવવાની શરૂઆત કરતાં શહેરીજનો પરસેવાથી રેબઝેબ થઇ ગયાં હતાં પરંતુ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાંથી ગરમી ઓકતાં સુરજને વાદળોએ તેમની પાછળ ઢાંકી દીધો હતો. સુરજે જાણે વાદળોની વાઘા પહેરી લીધી હોય...
     

  • Posted On May 20, 01:10 AM
     
    ગુજરાતના આ ખોબા જેવડા ગામમાં ઉમટે છે લાખો લોકોજાત્રાના આયોજન માટે તંત્રમાં બેઠકોનો દોર - પુણ્ય સલીલા મા નર્મદાના તટે આવેલા ભાડભૂતમાં ૧૮મી ઓગસ્ટથી જાત્રાનો પ્રારંભભરૂચ જિલ્લામાં નર્મદા તટે આવેલા ભાડભૂત ગામના ભારેશ્વર મહાદેવ મંદિર ખાતે દર ૧૮ વર્ષે યોજાતી જાત્રાનો આગમી ૧૮મી ઓગષ્ટના રોજથી પ્રારંભ થશે. પૌરાણીક જાત્રામાં ઉમટી પડનાર શ્રધ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે સુચારૂ આયોજન ઘડી કાઢવા...
     

  • Posted On May 19, 06:31 PM
     
    - જિલ્લાની ૧૭૩૩ શાળાઓમાં ૧.૫૮ લાખ બાળકોનાં આરોગ્યની કરવામાં આવેલી તપાસ - અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ૩૬ બાળકોને લઇ જવાયા નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૧૭૩૩ શાળાઓમાં અભ્યાસ કરતા ૧૫૮૩૩૦ બાળકોનાં આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. હૃદય અને કીડનીની ગંભીર બીમારી ધરાવતા ૩૬ બાળદર્દીઓ મળી આવતા તેમને સારવાર માટે અમદાવાદની...
     

  • Posted On May 19, 04:40 PM
     
    - કાળઝાળ ગરમીમાં ઠંડક પ્રદાન કરતા ઉપકરણોનાં વેચાણમાં ૧૫૦ ટકાની વૃદ્ધિ ઉનાળાની સિઝનમાં આ વખતે ગરમી પરાકાષ્ઠાએ પહોંચતાં ભરૂચ જિલ્લામાં પાછલા વર્ષોની સરખામણીમાં માત્ર મે મહિનામાં જ ઠંડક પ્રદાન કરતાં એસી, કુલર, પંખાના વેચાણમાં અધધ ૧૫૦ ટકાનો વધારો નોંધાયો છે. મધ્યમ વર્ગે પણ ગરમીથી બચવા ના છુટકે એસીની ખરીદારી કરી તેનાં શરણે થવાનો વારો આવ્યો હતો....
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.