Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

પેટ્રોલના ભાવ મુદ્દે મહિલા મોરચાએ થાળી ખખડાવી વિરોધ નોંધાવ્યો

-પેટ્રોલની કિંમતમાં થયેલાં વધારા સામે ભરૂચમાં ભાજપના મહિલા મોરચાએ કેન્દ્ર સરકાર સામે ખોલ્યો મોરચો પેટ્રોલની કિંમતમાં થયેલા વધારાથી સામાન્ય પ્રજા ભીંસમાં મુકાઇ છે ત્યારે કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધી સત્તા છોડી એક મહિનો રસોડામાં વિતાવે તો તેમને મોંઘવારીનો ખ્યાલ આવે તેમ ભરૂચ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ દક્ષાબહેન પટેલે શુક્રવારે પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં શકિતનાથ સર્કલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું. પેટ્રોલની કિંમતમાં લિટરે ૭.૫૦ રૂપિયાના થયેલાં વધારાને મુદ્દો...

ચાર વિધાનસભા બેઠકોના સીમાંકનમાં ધરખમ ફેરફાર

- વાગરા બેઠકમાં ભરૂચ તાલુકાના નવા ૪૪ ગામનો ઉમેરો - જંબુસર બેઠકમાં આમોદ શહેર તથા તાલુકાનો સમાવેશ - અંકલેશ્વરના ૧૭...

ગુજરાત વિધાનસભા ચૂંટણીના વાગ્યા પડઘમ, ચૂંટણીપંચ સજ્જ

-વિડિયો કોન્ફરિન્સંગ રૂમમાં કામગીરી સંભાળતાં કર્મચારીઓ -વિધાનસભાની ચૂંટણી માટે ૧૮૦૦ બેલેટ યુનિટ અને ૩૮૦૦...
 
 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ! તસવીરો

- ભરૂચ-નર્મદામાં ૨૭૦૦ ઇ.વી.એમ. આવતાં ચૂંટણીના પગરવ - ચૂંટણી શાખાના કર્મચારીઓ ઇ.વી.એમ.ની ગણતરી તથા સલામત સ્થળે...

અહેમદ પટેલને માત્ર ભરૂચનો જ વિકાસ દેખાય છે: આનંદીબેન પટેલ

- નર્મદા નદી ઉપર કેન્દ્ર સરકારે બીઓટી ધોરણે બ્રિજ બાંધવો હતો તો વિલંબ કેમ કર્યો તેવો પ્રશ્ન ઉઠાવ્યોભરૂચ નજીક...
 

More News

 
 

  • Posted On May 1, 07:39 PM
     
    - નવા બ્રિજની ખાતમૂહુર્ત વિધીમાં હાજર ન રહી શક્યા પણ શુભેચ્છા સંદેશ મોકલાવ્યો ભરૂચની નર્મદા નદી ઉપર આકાર લઇ રહેલાં નવા બ્રિજની ખાતમૂહુર્ત વિધીમાં કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલ ઉપસ્થિત રહી શક્યાં ન હતાં પરંતુ વિધાનસભામાં કોંગ્રેસના દંડક ઇકબાલ પટેલે અહમદ પટેલના સંદેશાનું વાંચન કર્યું હતું. અહમદ પટેલે જણાવ્યું છે કે,...
     

  • Posted On May 1, 05:40 PM
     
    ભાજપ સાંસદ બોલ્યા અભદ્ર શબ્દો, કોંગ્રેસીઓએ બાજી સંભાળીભરૂચની નર્મદા નદી ઉપર ૫૦૭ કરોડ રૂપિયાના ખર્ચે આકાર લેનારા ફોર લેન બ્રિજનું ગુજરાત સ્થાપનાદિને કેન્દ્રીય માર્ગ અને પરિવહનમંત્રી ડૉ. સી.પી.જોષીના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. પ્રસંગે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોદીની પ્રશંસા કરતા કોંગ્રેસીઓએ હુરિયો બોલાવ્યો...
     

  • Posted On May 1, 05:36 PM
     
    -રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરાઇ હતી : આનંદીબેન પટેલ -રાજ્ય સરકાર તરફથી કોઇ રજૂઆત થઇ નથી : ડૉ.સી.પી.જોષી -દાંડી હેરિટેજ માર્ગની ક્વેરીનો જવાબ રાજ્ય સરકારે આપ્યો નથી : સી.પી.જોષી -કેન્દ્રીય મંત્રીને અત્યાર સુધીની કાર્યવાહીની લેખિતમાં જાણ કરાઇ છે : આનંદીબેન પટેલ ભરૂચની નર્મદા નદી ઉપર ૫૦૭ કરોડ રૂપિયાના ખર્ચે આકાર લેનારા ફોર લેન બ્રિજનું ગુજરાત...
     

  • Posted On April 30, 06:50 PM
     
    - સાંસદ અહમદ પટેલ, કેન્દ્ર તેમજ રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં સમારોહનું આયોજન ભરૂચના નવા સરદારબ્રિજ ઉપર વાહનોના વધેલાં ભારણને કારણે સજૉતી ટ્રાફિકજામની સમસ્યાના નિરાકરણ માટે સરદારબ્રિજને સમાંતર નવો બ્રિજ બનાવવા માટે આવતીકાલે મંગળવારે શિલાન્યાસ વિધિ યોજાશે.જેમાં કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલ સહિત પાંચ કેન્દ્રીય...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.