Posted On June 10, 12:05 AM
- આંદોલનઃ ભાડભૂતમાં માછીમાર આગેવાનોની બેઠકમાં આંદોલનની રણનીતિ ઘડાઇ
- ડીએસપી કચેરીથી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે લેવાયેલો નિર્ણય
- વિયર કમ કોઝવેના કારણે માછીમારોની રોજીરોટી છીનવાની ભીતિ
ભરૂચ તાલુકાના ભાડભૂત નજીક નર્મદા નદીમાં વિયર કમ કોઝવેના વિરોધમાં માછીમાર સમાજનું આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવા સંકેતો આજે રવિવારે ભાડભૂત...