

-પેટ્રોલની કિંમતમાં થયેલાં વધારા સામે ભરૂચમાં ભાજપના મહિલા મોરચાએ કેન્દ્ર સરકાર સામે ખોલ્યો મોરચો
પેટ્રોલની...
-બપોરના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી રહયું હોવાથી વરસાદના કોઇ એંધાણ વર્તાતા નથી
આકાશમાં કાળા ડિઁબાગ...
-ભરૂચ નગરપાલિકા દ્વારા નાલામેન મશીનની ખરીદી કરવામાં આવી
-ગટરોની સફાઇ માટે વિશેષ મશીન
-સફાઇ કામદારોને ગટરની...
આદિવાસી અધિકાર યાત્રા રાજપારડીમાં : કોંગી આગેવાનોના રાજય સરકાર પર પ્રહારો
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અર્જુન...
દુકાનમાંથી જીવનજરૂરી ચીજવસ્તુઓની તસ્કરી
ભરૂચ શહેરના હાર્દસમા શકિતનાથ વિસ્તારમાં આવેલી પ્રોવિઝન સ્ટોરના તાળા તોડી તસ્કરો તેલના ડબ્બા ઠંડા પીણાની બોટલો તેમજ સુકા મેવાની ચોરી કરી ફરાર થઇ ગયાં હોવાની ઘટના બુધવારે રાતે બની હતી. જો કે બનાવ અંગે દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હોવાથી કેટલા રૂપિયાની મત્તા ચોરાઇ તે જાણી શકાયું...
નેત્રંગમાં આચાર્ય દેવ નરદેવસાગર સૂરિજીની પ્રેરણાથી ચકલી ઘરનું વિતરણ
નેત્રંગમાં જૈન આચાર્ય નરદેવસાગરજી મ.સાની પ્રેરણાથી ઘર ચકલીને લુપ્ત થતી અટકાવવાના પ્રયાસ રૂપે જૈન મંદિરથી ઘરે ઘરમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટની નેચર એન્ડ એડવેન્ચર કલબનું કાર્ય સરાહનીય છે. જે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ છે જેમાંની એક પક્ષી બચાવો...