Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

ઓલ ઇન્ડિયા રેંકિંગમાં ૧૧૧મો ક્રમાંક મેળવ્યો આઇઆઇટી-૨૦૧૨ની લેવાયેલી પરીક્ષામાં સમગ્ર ભારતમાંથી લગભગ પ લાખ...

જીવના જોખમે રહેતાં ૧૨૦૦ થી વધુ લોકોને ચોમાસા પહેલાં સલામત સ્થળોએ ખસી જવા પાલિકાની સૂચના ભરૂચ શહેરમાં વરસાદ તથા...

પેટ્રોલના ભાવ મુદ્દે મહિલા મોરચાએ થાળી ખખડાવી વિરોધ નોંધાવ્યો

-પેટ્રોલની કિંમતમાં થયેલાં વધારા સામે ભરૂચમાં ભાજપના મહિલા મોરચાએ કેન્દ્ર સરકાર સામે ખોલ્યો મોરચો પેટ્રોલની...

કાળઝાળ ગરમી હજી ભરૂચવાસીઓને અકળાવશે

-બપોરના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી રહયું હોવાથી વરસાદના કોઇ એંધાણ વર્તાતા નથી આકાશમાં કાળા ડિઁબાગ...
 

ભરૂચને મળ્યું નવું નાલામેન, 5 લોકોનું કામ કરશે એક વ્યક્તિ

-ભરૂચ નગરપાલિકા દ્વારા નાલામેન મશીનની ખરીદી કરવામાં આવી -ગટરોની સફાઇ માટે વિશેષ મશીન -સફાઇ કામદારોને ગટરની...

ગરીબ મેળા યોજી ગરીબોની મશ્કરી

આદિવાસી અધિકાર યાત્રા રાજપારડીમાં : કોંગી આગેવાનોના રાજય સરકાર પર પ્રહારો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અર્જુન...

More News

 
 

  • Posted On May 25, 03:49 AM
     
    હવે નિશાચરોને પણ અકળાવી રહી છે ‘મોંઘવારી’દુકાનમાંથી જીવનજરૂરી ચીજવસ્તુઓની તસ્કરી ભરૂચ શહેરના હાર્દસમા શકિતનાથ વિસ્તારમાં આવેલી પ્રોવિઝન સ્ટોરના તાળા તોડી તસ્કરો તેલના ડબ્બા ઠંડા પીણાની બોટલો તેમજ સુકા મેવાની ચોરી કરી ફરાર થઇ ગયાં હોવાની ઘટના બુધવારે રાતે બની હતી. જો કે બનાવ અંગે દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હોવાથી કેટલા રૂપિયાની મત્તા ચોરાઇ તે જાણી શકાયું...
     

  • Posted On May 25, 03:47 AM
     
    ચકલીને બચાવવા જૈન સમાજનો સંકલ્પનેત્રંગમાં આચાર્ય દેવ નરદેવસાગર સૂરિજીની પ્રેરણાથી ચકલી ઘરનું વિતરણ નેત્રંગમાં જૈન આચાર્ય નરદેવસાગરજી મ.સાની પ્રેરણાથી ઘર ચકલીને લુપ્ત થતી અટકાવવાના પ્રયાસ રૂપે જૈન મંદિરથી ઘરે ઘરમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટની નેચર એન્ડ એડવેન્ચર કલબનું કાર્ય સરાહનીય છે. જે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ છે જેમાંની એક પક્ષી બચાવો...
     

  • Posted On May 25, 03:44 AM
     
    ભરૂચમાં બે કર્મચારી યુનિયન વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બનેલી એસ.ટી. કર્મચારી સહકારી મંડળીની ચૂંટણીનું પરિણામ જાહેર ભારતીય મજદૂર સંઘના ત્રણ ઉમેદવારો વિજેતા બન્યા ભરૂચ ડેપોની એક બેઠકના પરિણામને બોર્ડ ઓફ નોમિનીમાં પડકારાશે ભરૂચ એસ.ટી.કર્મચારી સહકારી મંડળીની ચૂંટણીના જાહેર થયેલાં પરિણામમાં ૧પમાંથી ૧૨ બેઠકો ઉપર કબજો મેળવી એસ.ટી.કર્મચારી મંડળે...
     

  • Posted On May 25, 03:43 AM
     
    ભાડભૂતમાં યોજાનારી યાત્રાની તૈયારીઓ શરૂ પૂણ્યસલીલા માં નર્મદાના તટે વસેલા ભાડભૂત ગામે દર ૧૮ વર્ષે ભરાતી ઐતિહાસિક જાત્રાનો ૧૮મી ઓગસ્ટના રોજથી પ્રારંભ થવાનો છે ત્યારે તંત્રએ જાત્રામાં આવનારા ભાવિકોની સુવિધા માટે પગલાં ભરવાની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે ભાડભૂતમાં નવા સ્નાનઘાટ બનાવવાની તૈયારીઓ જિલ્લા પંચાયતે આદરી હોવાનું જાણવા મળી રહ્યું...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.