-યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું
હાંસોટ તાલુકાના સુણેવ કલ્લા ગામે ગોવિંદભાઇ ખીમજીભાઈના ગોળના કોલા ઉપર કામ કરતાં ઉકેશ ઈન્દ્રસિંગ ભેલાણી (મુળ રહે.મધ્યપ્રદેશ)ના અને નજીકના દામજીભાઈના ગોળના કોલા પર કામ કરતા અને (મુળ મધ્યપ્રદેશના ગીરધરભાઈ ભેલાણી બાઇક ઉપર રાત્રિના સીસોદરા- પંડવાઈ સુગર માર્ગ પરથી પસાર થઈ રહ્યાં હતા.દરમિયાન અંધારામાં પંકચર...
-નેત્રંગ સ્વામી નારાયણ મંદિરે ૧૬માં પાટોત્સવની ઉજવણી
નેત્રંગ ખાતે કાર્યરત હરિધામ સોખડા સંપ્રદાયનાં સ્વામી નારાયણ મંદિરે ગુરુવારના રોજ ૧૬માં પાટોત્સવની ભારે ધામધૂમ અને ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હરિધામ સોખડાથી ખાસ પધારેલા કોઠારી સ્વામીએ પ્રવચન આપતા જીવનમાંથી વ્યસન, અંધશ્રદ્ધા તેમજ કુરિવાજોને જાકારો આપી જીવનની...
-લૂંટારુઓ નવા નિશાળિયા હોવાની આશંકા
-તેઓ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે વાહનની રાહ જોઇને ઉભા હતાં
અંક્લેશ્વરની વાલિયા ચોકડી પાસે ઉભેલાં ભરૂચના યુવાનને એક કારમાં સવાર ત્રણ યુવાનોએ લિફ્ટ આપ્યાં બાદ ચપ્પુની અણીએ સોનાની વિંટી અને એટીએમ કાર્ડ છીનવી કાર્ડથી રૂપિયા કાઢી લઇ ૨૯,૪૦૦ મત્તાની લૂંટ ચલાવી હોવાનો બનાવ ગઇ કાલે મોડી સાંજે બન્યો હતો....
-દિલ્હી, ઉજૈન, સુરત અને વડોદરા તેમજ વિદેશથી પણ જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહશે
ભરૂચ શહેરમાં દિગમ્બર જૈન સમાજના નુતન જૈન મંદિર ખાતે ૧૦૮ ચિંતામણી પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરનું નિર્માણ કાર્ય પુરુ કરતા ગુરુવારથી પંચકલ્યાણ પ્રતિષ્ઠાનો પ્રારંભ થયો હતો.
સવારે પ્રજ્ઞાસાગરજીને જિનબિમ્બોને હાથી પર બેસાડીને વેદી પર લાવવામાં આવ્યા હતાં ત્યારબાદ...