ઉનાઈ ગામની સુપ્રસિદ્ધ વણઝારી વાવનું રિનોવેશન કરવામાં આવ્યું
યાત્રાધામ ઉનાઈ ખાતે આગામી ૨૬મીએ યોજાનાર મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારી અંગે રાજ્યના પ્રવાસન મંત્રી જીતેન્દ્ર સુખડીયાએ ઉનાઈની મુલાકાત લીધી હતી.
નવસારી જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈનું હાલ જિર્ણોદ્ધારનું કામ પૂર્ણ થતા આગામી ૨૪,૨૫ અને ૨૬મીએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ...
અમરોલી પોલીસને એવી બાતમી મળી હતી કે કોસાડ ખાતે આવેલા એસએમસી આવાસની બિલ્ડિંગ નંબર ૧૫૧ના બીજા માળે ગેલેરીમાં જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે આ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમી રહેલા અબ્દુલ મીરસાબ મલેક, ઇકબાલ હુસેન અબ્બાસ મલેક, જાબીર સબ્બીર ચૌહાણ અને અબ્દુલ કાદર હુસેનભાઈ મલેકની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી દાવ પર લાગેલા તથા...
પીપલોદ પાસે આવેલા કારગીલ ચોક પાસે ઉમરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે જીજે-સી-૧૪૮૮ નંબરની એક કાર અહીંથી પસાર થઈ રહી હતી. કારચાલક ગફલતભરી રીતે કાર હંકારી રહ્યો હોવાનું જણાઈ આવતા પોલીસે કાર અટકાવી હતી અને ચાલકની પૂછપરછ શરૂ કરતા ચાલકે પોતાનું નામ સિદ્ધાર્થ ગુણવંતભાઈ વિરાટ (રહે. બંગલો નંબર ૯૫/બી, કૃષ્ણકુંજ બંગલો, વિજયનગર સોસાયટી, આર.ટી.ઓ.ની...
રાંદેર વિસ્તારમાં આવેલા પાલનપુર પાટિયાની પ્રશાંતનગર સોસાયટીમાં વિજય નાથુભાઈ દત્તા (રહે. પશુ દવાખાના પાસે, દાંડી મહોલ્લો, નવસારી) રસ્તે આવતી-જતી છોકરીઓને બિભત્સ ચેનચાળા તથા હાથના ઇશારાઓ કરી રહ્યો હતો. વિજય અંગે સ્થાનિક લોકોને ખબર પડતા લોકો તેને પકડીને મેથીપાક ખવડાવ્યો હતો અને પોલીસને બોલાવી તેને પોલીસના હવાલે કરી દીધો હતો. બનાવ અંગે હેડ...