Advertisement
 

સુરતથી ગંગોત્રી કેદારનાથીની યાત્રાએ ગયેલા લોકો ત્યાં ફસાઈ ગયા છે. તેમની સાથે દિવ્યભાસ્કરે વાતચીત કરતાં તેમણે...

સુરત ૨૦૦૬નુ વર્ષ દરેક સુરતીને યાદ હશે.પરંતુ લાગે છે કે પાલિકાના અધિકારીઓ અને ભાજપ શાસકો ભૂલી ગયા છે. પ્રિ-મોન્સુન...

સુરતઃઉતરાખંડની ઘટનાથી RTOએ લીધો બોધપાઠ, આ રીતે અપાશે પરમીટ

ઉતરાખંડમાં હાલ વરસાદથી હાહાકાર છે. ૧૫૦ લોકોના મોતના ભારે થી અતિ ભારે વરસાદ અને ભેખડો ખસી જવાને લીધે થયાં છે....

કીમઃ PSIએ લગાવી જાનની બાજી, પરાક્રમને તમે પણ કરશો સલામ

કીમ નજીક ઈટ્ટોના ભઠ્ઠામાં પાણી વચ્ચે ફસાયેલા લોકોની જાન બચાવવા માટે પોલીસ ઈન્સપેક્ટરે જીવસટ્ટોસટ્ની બાજી...
 

PHOTO:ગુજરાતમા અહીં પાણી વચ્ચે ફસાયેલા લોકોને થયાં કેદારનાથના દર્શન

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા અનરાધાર વરસાદથી વ્યાપક જાનહાનિ સહિત લોકો ફસાયાના પણ સમાચાર...

PIX: આડાસંબંધમાં પત્નીની અરેરાટી હત્યા, નાસતો ફરતો પતિ ઝડપાયો

માંડવી તાલુકાના જામણકૂવા ગામે આવેલ એક શેરડીના ખેતરમાં એક ૩૦ વર્ષીય મહિલાની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી હતી. તપાસ...

More News

 
 
  •  
    Posted On June 19, 04:17 PM
     
    સુરતમાં ન્યૂ સિટીલાઈટ વિસ્તારમાં નવા બંધાતા બિલ્ડીંગમાં માસુમ બાળકનું રમતા રમતા પહેલા માળેથી નીચે પાણીના ખાડામાં પટકાયો હતો. જેના કારણે તેના માથા તેમજ શરીરના ભાગે ઈજા પહોંચવાના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોચ નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર અલથાણ પોલીસ ચોકી નજીક નવા બંધાતા લેક પેલેશમાં મજૂરી કામ કરતા છનુ પટેલનો...
     
     
  •  
    Posted On June 19, 03:50 PM
     
    હવે ભૂગર્ભ લાઇનમાં ઉદ્યોગો નહીં ઠાલવી શકે પ્રદૂષિત
    - અંકલેશ્વર-ઝઘડિયામાં પ્રદૂષિત પાણી માટે ૧૧પ કિ.મી. ની નવી પાઇપલાઇન  - અંકલેશ્વરને ઉગારવા ભૂગર્ભ પાઇપલાઇન કાઢી નાખી ઓવરગ્રાઉન્ડ લાઇનનું નેટવર્ક પથરાશે  - દેશની અતિપ્રદૂષિત વસાહતનાં બિરૂદને મીટાવવા અંકલેશ્વર-ઝઘડિયા ઔદ્યોગિક વસાહતનો એકશન પ્લાન જારી  - પ્રદૂષિત પાણીના વહન માટે ઓવરગ્રાઉન્ડ પાઇપલાઇનની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર  - જીઆઇડીસી,...
     
     
  •  
    Posted On June 19, 03:46 PM
     
    હાંસોટનાં ૧૧ ગામોનો ઠપ થયેલો વાહનવ્યવહાર ૪૮ કલાક બાદ શરૂ
    બાડોદરા-વાસનોલી માર્ગ ઉપર નાળાની ચાલી રહેલી કામગીરી વચ્ચે અપાયેલા ડાયવર્ઝનનો રસ્તો વરસાદી પાણીમાં ગરક થઇ ગયો હતો   હાંસોટ તાલુકામાં સોમવારે તૂટી પડેલા મુશળધાર વરસાદનાં કારણે બાડોદરા અને વાસનોલી માર્ગ વચ્ચે નવુ નાળુ બનાવવાની ચાલી રહેલી કામગીરીમાં ડાયવર્ઝન આપી કાઢવામાં આવેલો રસ્તો પાણીમાં ગરકાવ થઇ જતા ૧૧ ગામોનો વાહનવ્યવહાર ઠપ થઇ ગયો...
     
     
  •  
    Posted On June 19, 03:09 PM
     
    મેઘરાજા સાથે આ ફૂલનું છે ફિક્સિંગ, વાંચીને તમે પણ થશો આશ્ચર્યચકિત !!
    કૃષિ ક્ષેત્રે હાલ ખેડૂતોએ હરણફાળ ચોકકસ ભરી છે. વૈજ્ઞાનિકોએ પણ ખૂબ સંશોધનો કર્યા છે. ત્યારે માફક વરસાદ થશે કે ખૂબ સારો વરસાદ થશે કે દુષ્કાળ કહેવું હજી સુધી શક્ય બન્યું નથી. આ સંજોગોમાં વરસાદનો વરતારો કરવામાં હવામાન ખાતા કે જ્યોતિષિઓનાં ગણીત ૧૦૦ ટકા સાચાં પડે તેવું ક્યારેય બન્યું નથી. તે કડવી વાસ્તવિકતા છે. આવી હકીકત વચ્ચે એવું માની શકાય ખરું કે...
     
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
 
 
 
 

Top News

 

Bollywood

 
Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read

 

Photogallery