














































ગરીબોની સેવા કરવાની સ્પર્ધાનું અદ્દભૂત વાતાવરણ વહીવટીતંત્રે ગુજરાતમાં ઉભુ કર્યુ છે. ૫૦ ગરીબ કલ્યાણ મેળા પૂરા થશે ત્યારે પ્રાથમિક અંદાજે રૂ.૧૫૦૦ કરોડની સહાય ગરીબોને મળશે તે ગણતરીથી વાસ્તવમાં રૂ.૨૬૦૦ કરોડની સહાય ઉપર પહોંચી ગઇ છે અને ૫૦ લાખ ગરીબ કુટુંબોને આર્થિક તાકાત આપશે. થાલા ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા...




















વલસાડ જિલ્લાના બગવાડા ગામે ગ્રામજનો દ્વારા કવોરીઓ ૧૦ દિવસમાં બંધ ન કરવામાં આવે તો આંદોલનની ચીમકી
વલસાડ જિલ્લાના પારડી તાલુકાનું ઐતિહાસિક બગવાડા ગામનો અર્જુનગઢ કિલ્લો નામશેષ થવાના આરે હોવાથી આ ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે ગ્રામજનોની સાથે હિન્દુ સમાજના અગ્રણીઓ પણ મેદાનમાં પડયા છે. તેઓએ ૧૦ દિવસમાં ડુંગરમાંથી પથ્થરો કાઢવાની કામગીરી બંધ ન થાય તો ગાંધી ચીંઘ્યા માર્ગે...

લાભાર્થીએ જાતે બનાવવાનાં આવાસો કોન્ટ્રાકટરોને હવાલે થતાં રહે છે અને આવાસ દીઠ ૨૦-૨૫ હજારનો ખર્ચ કરી નફામાં ભાગબટાઈ થાય છે
નિઝર તાલુકામાં ગરીબીરેખા હેઠળનાં પરિવારોને આવાસ યોજનાનો લાભ મળે અને આવાં તેમનું જીવનધોરણ સુધરે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે, પરંતુ રોટી, કપડાં અને મકાન પૈકીની જીવન જરૂરિયાત માટે મહત્ત્વની આવાસની સુવિધા ગરીબોના હાથમાંથી સરકી જતાં નફાખોરો દ્વારા...

નગરપાલિકામાં એકિઝકયુટિવ ચેરમેનપદે મહેન્દ્ર દરબાર, કેટલાક બિનવિવાદાસ્પદોને ચેરમેનશિપ અપાઈ
વર્તમાન પાંખનું છેલ્લું વર્ષ છે અને આ વર્ષના અંતે પુન: સામાન્ય ચૂંટણી આવી રહી હોય નવસારી નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપ દ્વારા મહત્ત્વની સમિતિઓની ચેરમેનશીપ મહદ્અંશે ચોખ્ખી સ્લેટવાળા કોર્પોરેટરોને આપવામાં આવી છે. સૌથી મહત્ત્વની એવી એકિઝક્યુટીવ કમિટીની ચેરમેનશીપ શહેરના ‘મેન...

આવતીકાલે ચીખલી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી મોદી આવી રહ્યાં છે તે પૂર્વે જિલ્લા કોંગ્રેસે મેળામાં અપાતી સહાયની યોજનાઓ નવી ન હોય મોટાભાગની યોજનાઓ કેન્દ્ર સરકારની હોવાનો દાવો કરવા સાથે આ મેળાઓ માત્ર દેખાડો હોવાનો આક્ષેપ કર્યો છે.
નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જણાવાયું છે કે, હાલમાં ગુજરાતમાં જે ગરીબ કલ્યાણ મેળા થાય છે તે મોદીની પ્રસિદ્ધિના માત્ર તાયફા છે....

વલસાડના હાલર ખાતે રહેતો બૂટલેગર નિલેશ ઉર્ફે મિથુન મોહન સુરતીએ નનકવાડા દેવતળાવ ખાતે નવીનગરીમાં રહેતી સીતાબેન ભીખુભાઇ નાયકાનું મકાન ભાડેથી રાખ્યુ હતુ. આ મકાનમાં મીથુન દારૂનો જથ્થો સંતાડતો હોવાની બાતમી સીટી પોલીસને મળતા પીએસઆઇ પી.વી.ચૌધરીએ આ સરકારી આવાસમાં રેડ પાડતા રૂ.૪૬,૬૪૦નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
મકાન માલિક સીતાબેન નાયકાને પૂછતા તેણે માત્ર એટલુ કહ્યુ હતું કે...

વલસાડ વનખાતામાં મસ્તરરોલની જાળવણીના મુદ્દે લાલીયાવાડી ચાલી રહી હોવાનો પૂરાવા પ્રાપ્ત થયા છે. જેતે રોજમદારોની મસ્ટરરોલમાં હાજરી પણ એક જ દિવસે ભરી દેવાતી હોવાનું પણ જાણવા મળ્યું છે. કામદારોને ચુકવાતા મહેનતાણાની રકમ અંગે પણ વિરોધાભાસ જોવા મળ્યો છે. ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અંધેર વહીવટ ચાલી રહ્યો હોવાની બૂમરાણ કર્મચારીઓમાં પણ ઉઠવા પામી છે.
મસ્ટરરોલની જાળવણીના...


દેશમાં મોંઘવારીને કાબૂમાં લેવા માટે નિષ્ફળ રહેલી કેન્દ્રની યુપીએ સરકારના રાજીનામાની માગ સાથે ભાજપાએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં સામૂહિક ધરણા અને ઘંટનાદનો કાર્યક્રમ આપ્યો હતો.
મોંઘવારીને ડામવા નિષ્ફળ કેન્દ્ર સરકારને શાસનથી દૂર કરવાની માગ સાથે જિલ્લાના નાયબ કલેકટર બીજી પ્રજાપતિને આવેદનપત્ર આપ્યું હતું.વધતી જતી મોંઘવારી અને પડતાં પર પાટુ મારે તેવા નિવેદનોને વખોડી...



કામગીરી શરૂ કરવા માટે મુંબઇ જી.એમ. દ્વારા અપાયેલી નોટિસ
વલસાડના ઇસ્ટ અને વેસ્ટ રેલવે યાર્ડને જોડતા રેલવે ફૂટ ઓવરબ્રિજના બાંધકામ માટે રેલવેના આસિસ્ટન્ટ ડીવીઝનલ એન્જિનીયરે સંબંધિત વિભાગોને નોટિસ જારી કરી છે. સાંસદ કિશન પટેલની રજૂઆત બાદ તાત્કાલીક આ કામગીરી હાથ ધરવા હાલમાં રાહદારીઓ માટે વપરાતો પુલ તા. ૮મી ફેબ્રુઆરીથી બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મોગરાવાડી, અબ્રામા...



![congress-logo[1]1](http://www.divyabhaskar.co.in/2010/02/08/images/congress-logo[1]1_b.jpg)





નાપાસ થઈ જવાની બીકે આત્મહત્યા ન કરતાં કે હતાશ ન થતા રણછોડદાસ ચાંચડનો મંત્ર ‘ઓલ ઇઝ વેલ’ યાદ કરવોપરીક્ષા નજીક આવતા વિધાર્થીઓની માનસિક સ્થિતિ સમજવી ખૂબ અઘરી બની જાય છે. કારણ એક તરફ ભણતરનો બોજ તો બીજી તરફ માતાપિતાની અપેક્ષાઓ. બેવડો ભાર સહન કરવો તેમના માટે અસા બનતા તેઓ આત્મહત્યા પણ કરી લે છે. જે હાલમાં જ આઠમાં ધોરણમાં ભણતા અંકિત નામના વિધાર્થીએ કર્યો હતો. નાપાસ થવાનો કે ઓછું...









મકતમપુર ફિલ્ટ્રેશન પ્લાન્ટની પાઇપલાઇન કામગીરીના પગલે શહેરમાં મંગળવાર અને બુધવારે પાણી પુરવઠો મળશે નહીભરૂચ શહેરમાં મંગળવાર અને બુધવારના બે દિવસો દરમિયાન પાણી પુરવઠો મળશે નહીં. મકતમપુર ફિલ્ટ્રેશન પ્લાન્ટની મુખ્ય પાઇપલાઇન સાથે માતરિયા તળાવની લાઇનનું જોડાણ આપવાનું હોવાથી નગર સેવા સદને પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નર્મદા નદીના કિનારે વસેલા ભરૂચમાં...




ભવ્ય ભાતીગળ ઈતિહાસનું સંવર્ધન કરવાનો માર્ગ : ગાર્ડનના પ્રફુલ્લ શાહ પુસ્તક તૈયાર કરી રહ્યા છેકુદરતી સૌંદર્યના અખૂટ મહાસાગર અને ધરતીના સ્વર્ગ તરીકે જાણીતા કાશ્મીરની વિશ્વવિખ્યાત કાશ્મીરી શાલ લુપ્ત થઇ રહી છે, ત્યારે તેના ભવ્ય ભૂતકાળને જીવંત રાખવા માટે શહેરના ટેકસટાઇલ ઉધોગકાર અને ગાર્ડન સિલ્ક મિલ્સના ચેરમેન પ્રફુલ્લ શાહ અને શિલ્પા શાહે બીડું ઝડપ્યું છે. તેઓ કાશ્મીરી શાલ પર...

Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








