Posted On June 19, 03:50 PM
- અંકલેશ્વર-ઝઘડિયામાં પ્રદૂષિત પાણી માટે ૧૧પ કિ.મી. ની નવી પાઇપલાઇન
- અંકલેશ્વરને ઉગારવા ભૂગર્ભ પાઇપલાઇન કાઢી નાખી ઓવરગ્રાઉન્ડ લાઇનનું નેટવર્ક પથરાશે
- દેશની અતિપ્રદૂષિત વસાહતનાં બિરૂદને મીટાવવા અંકલેશ્વર-ઝઘડિયા ઔદ્યોગિક વસાહતનો એકશન પ્લાન જારી
- પ્રદૂષિત પાણીના વહન માટે ઓવરગ્રાઉન્ડ પાઇપલાઇનની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર
- જીઆઇડીસી,...