વરાછાના કોર્પોરેટર પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ કેટલાક ટપોરીઓના હાથે માર ખાઈ રહેલા યુવાનને બચાવવા વચ્ચે પડતાં તેમને પણ ટપોરીઓએ છોડ્યા ન હતા. બેહરમીપૂર્વક પાનસેરિયાને માર મરાતાં તેમને શુકવારે મોડી રાત્રે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં ૨૪ કલાકની જહેમત બાદ શનિવારે તબીબોએ પાનસેરિયાને ભયમુકત જાહેર કર્યા હતા.
વરાછા તેમજ આસપાસના...
બોરિયા ગામે જમીન બાબતે બે ભાઈઓ વચ્ચે મારામારી : એકને ગંભીર ઈજા
રાજપીપળા. નાંદોદ તાલુકાના બોરીયા ગામે જમીનના મુદ્દે બે ભાઈઓ બાખડતા એકને ગંભીર ઈજા પહોંચી હતી.નાંદોદ તાલુકાના બોરીયા ગામે રહેતા હરીભાઈ તડવીનાં બે પુત્રો વજિયભાઈ તડવી અને કંચનભાઈ તડવી ખેતરમાં ભાગપાત વહેચી આવ્યું હોય પોત પોતાના ભાગે આવેલ જમીન ખેડાણ કરી વાવણી આ બે ભાઈઓ કરતાં હતાં...
ભાસ્કર ન્યૂઝ.તિલકવાડા
તિલકવાડાના કેશરપુરા ગામે એક જ વ્યવસાય કરતા બે પક્ષો વચ્ચે મંડળીમાં નાચવા મુદ્દે લાકડીઓ અને હોકી ઉછળતા નાના સરખા ગામમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં.બનાવ સંદર્ભે તિલકવાડા પોલીસ મથકે એક જુથ દ્વારા ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે ફરિયાદના જણાવ્યાનુસાર ફરિયાદ નહીં નોંઘાતા જિલ્લા પોલીસવડાને રજુઆત કરી હતી.
તિલકવાડાના...
.તિલકવાડા ના દેવલિયા ચોકડી પર રાસાણિક ખાતરની ચાર દુકાનો આવેલી છે .જેમાં કૈવલ કૃષિ સેવા મંડળના સંચાલક યુરિયા ખાતર રૂપિયા ૩૨૦ ના ભાવે વેચી રહ્યા હતાં ત્યારે નવાપુરાના ખેડૂત બારિયા બચુભાઈ, કાકડિયાના ખેડૂત ભીલ અંબુભાઈએ યુરિયાની બાર બાર ગુણ ખાતર ખરીદયું હતું. જેનું બીલ તે ૩૫૫૨ થી એક ગુણના રૂપિયા ૩૯૧.૮૦ પૈસા પ્રમાણે આપ્યું પણ ગુણ દીઠ ૩૨૦ પ્રમાણે...