Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

વાડિયા અને મસરણ માઈનોરમાં ગાબડાં પડતાં પાણીની રેલમછેલ

તિલકવાડા તાલુકાનાં વાડિયા અને મસરણ માઈનોરમાં ગાબડાં પડવા સાથે નર્મદા નહેર બ્લોક-૧ની વાડિયા કેનલ ઉપરનું નાળુ તૂટી પડતાં આસપાસનાં ખેતરોમાં પાણીની રેલમછેલ થઈ ગઈ છે. કેળ, બાજરી અને દિવેલા સહિતનાં પાકને વ્યાપક નુકસાન થતાં અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. તિલકવાડા તાલુકામાં આવેલી નર્મદા નહેર બ્લોક-૧ની વાડિયા ડસ્ટિ્રીકટમાંથી નીકળતી વાડિયા માઈનોર કેનલ પર જે.પી.રોડ પર મુકેલું નાળું તૂટી જતાં કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યાં છે. જેથી દિવેલા અને કેળના ઉભા પાકને વ્યાપક...

તિલકવાડામાં ભાજપ - કોંગ્રેસના હોદ્દેદારોની વરણી

તિલકવાડા તાલુકાની ૨૭ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં કેટલીક પ્રતિષ્ઠાની ગ્રામપંચાયતોમાં પક્ષો...

તિલકવાડાની નિવૃત્ત શિક્ષિકાને અન્યાય

મસ્તરામ વિનય વિધ્યામંદિર ઉતાવળી શાળાની મદદનીશ શિક્ષિકા કાંતાબહેન બારિયા ૩૧ ઓકટોબર૨૦૧૦ના રોજ વય નિવૃત્ત થયા...
 
 

તિલકવાડાનો તિલકેશ્ર્વર મંદિરનો તૂટવાના આરે ઊભેલો પ્રવેશદ્વાર

તિલકવાડામાં આવેલ તિલકેશ્ર્વર મંદિરનો પ્રવેશ દ્વાર ગમે ત્યારે તુટી પડવાનું જોખમ તોળાઈ રહ્યું છે.તિલકેશ્ર્વર...

બમરોલીના યુવાનને માર મારી લૂંટી લેવાયો

બમરોલીના ચા-નાસ્તાની દુકાન ચલાવતા એક યુવાનને અજાણ્યા ઈસમોએ મારમારી લૂંટી લીધો હતો. જેને ગંભીર ઈજાગ્રસ્ત...
 

More News

 
 

  • Posted On May 29, 04:08 AM
     
    વરાછાના કોર્પોરેટર પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ કેટલાક ટપોરીઓના હાથે માર ખાઈ રહેલા યુવાનને બચાવવા વચ્ચે પડતાં તેમને પણ ટપોરીઓએ છોડ્યા ન હતા. બેહરમીપૂર્વક પાનસેરિયાને માર મરાતાં તેમને શુકવારે મોડી રાત્રે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં ૨૪ કલાકની જહેમત બાદ શનિવારે તબીબોએ પાનસેરિયાને ભયમુકત જાહેર કર્યા હતા. વરાછા તેમજ આસપાસના...
     

  • Posted On May 29, 04:08 AM
     
    બોરિયા ગામે જમીન બાબતે બે ભાઈઓ વચ્ચે મારામારી : એકને ગંભીર ઈજા રાજપીપળા. નાંદોદ તાલુકાના બોરીયા ગામે જમીનના મુદ્દે બે ભાઈઓ બાખડતા એકને ગંભીર ઈજા પહોંચી હતી.નાંદોદ તાલુકાના બોરીયા ગામે રહેતા હરીભાઈ તડવીનાં બે પુત્રો વજિયભાઈ તડવી અને કંચનભાઈ તડવી ખેતરમાં ભાગપાત વહેચી આવ્યું હોય પોત પોતાના ભાગે આવેલ જમીન ખેડાણ કરી વાવણી આ બે ભાઈઓ કરતાં હતાં...
     

  • Posted On May 29, 04:08 AM
     
    ભાસ્કર ન્યૂઝ.તિલકવાડા તિલકવાડાના કેશરપુરા ગામે એક જ વ્યવસાય કરતા બે પક્ષો વચ્ચે મંડળીમાં નાચવા મુદ્દે લાકડીઓ અને હોકી ઉછળતા નાના સરખા ગામમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં.બનાવ સંદર્ભે તિલકવાડા પોલીસ મથકે એક જુથ દ્વારા ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે ફરિયાદના જણાવ્યાનુસાર ફરિયાદ નહીં નોંઘાતા જિલ્લા પોલીસવડાને રજુઆત કરી હતી. તિલકવાડાના...
     

  • Posted On May 27, 04:03 AM
     
    .તિલકવાડા ના દેવલિયા ચોકડી પર રાસાણિક ખાતરની ચાર દુકાનો આવેલી છે .જેમાં કૈવલ કૃષિ સેવા મંડળના સંચાલક યુરિયા ખાતર રૂપિયા ૩૨૦ ના ભાવે વેચી રહ્યા હતાં ત્યારે નવાપુરાના ખેડૂત બારિયા બચુભાઈ, કાકડિયાના ખેડૂત ભીલ અંબુભાઈએ યુરિયાની બાર બાર ગુણ ખાતર ખરીદયું હતું. જેનું બીલ તે ૩૫૫૨ થી એક ગુણના રૂપિયા ૩૯૧.૮૦ પૈસા પ્રમાણે આપ્યું પણ ગુણ દીઠ ૩૨૦ પ્રમાણે...
     
<< Prev 1 2 3 4 5
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.