અંંકલેશ્ર્વર તાલુકાના નવા કાંસીયા ગામે ગત રોજ જમવાનું બનાવતી વેળા ચુલાની ઝાળ લાગતા ગંભીર રીતે દાઝેલી ૩પ વર્ષીય પરિણીત મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર અંંકલેશ્ર્વર તાલુકાના નવા કાંસીયા ગામે રહેત વંસતભાઈ વસાવાના પત્ ની ટીનુબેન ગત રોજ જમવાનું બનાવી...
આમ તો જામનગરમાં ભાદરવા મહિનામાં આકાશમાં પતંગોની રંગોળી જોવા મળે છે. પરંતુ ધીમે-ધીમે અન્ય શહેરોની જેમ શહેરમાં મકરસંક્રાંતી પર્વની ઉજવણીનું મહત્વ વધ્યું છે. ત્યારે આ વર્ષે ઉતરાયણની તડામાર તૈયારી, પતંગ-દોરાનું ધૂમ વેચાણ થતાં શનિવારના ઉતરાયણના જામનગરના આકાશમાં પતંગ-યુધ્ધ જામશે કે કેમ ? તે જોવાનું રહ્યું.
રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત...
૧૪મી જાન્યુઆરીના રોજ ઉજવાતા ઉત્તરાયણ પવe નિમિત્તે દોરા વીજવાયરોમાં અડતા કે વીજ ઉપકરણો અને થાંભલા નજીક કોઈ અકસ્માત ન થાય તેની જાગૃતિ માટે દક્ષિણ ગુજરાત વીજ નગિમના ભરૂચ તેમજ નર્મદા જિલ્લા સહિત અંંકલેશ્ર્વરના શહેર, ગ્રામ્ય અને ઈન્ડસ્ટ્રીયલ ડિવઝિન દ્વારા જાનજાગૃતિ અર્થો ‘‘એક
ભુલ બડા નુકસાન’’ ‘‘છીન ગઈ
હોઠો કી મુસ્કાન’’ વિષય ઉપર રેલી યોજી હતી....
આકાશમાં ચગી રહેલી પતંગોના માંજા નિદોeષ પક્ષીઓ માટે મોતનો પૈગામ લઈને આવતા હોય છે ત્યારે માંજાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે સારવાર કેન્દ્ર તેમજ બર્ડ એમ્બ્યુલન્સ શરૂ કરવાનું સરાહનીય કાર્ય શરૂ કરાયું છે.
ભરૂચ શહેરમાં ઉત્તરાયણ પવeનો આનંદ નિદોeષ પશુપક્ષીઓ માટે મોતનું કારણ ન બને તે માટે શહેરના પયૉવરણ પ્રેમીઓએ વન વિભાગના સહયોગથી તહેવાર દરમિયાન...