Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

ઓલપાડમાં વિકલાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

સુરતના સર્વ શિક્ષા અભિયાન મશિન પ્રેરિત ઓલપાડના બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા શારીરિક અપંગતા ધરાવતાં બાળકો અને મંદ શ્રવણ શક્તિ ધરાવતાં બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ તથા સાધન સહાય વિતરણ કેમ્પ ઓલપાડના બીઆરસી ભવન ખાતે યોજાયો હતો. મંુબઇના રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા કેમ્પમાં લાભાર્થીઓને કિરીટભાઈ પટેલે આવકાયૉ હતાં. તેમણે તાલુકાના વિકલાંગ બાળકોના વાલીઓમાં પાંચ વર્ષથી આવી રહેલા વાલીઓની જાગૃતિની નોંધ લઈ તેઓને અભિનંદન પાઠવ્યા હતાં. આ કેમ્પમાં ઉપસ્થિત ડોકટરો દ્વારા...

ટકારમા ગામે શિબિરમાં ૩૭ યુનિટ રકત એકત્ર કરાયું

ઓલપાડ તાલુકાના ટકારમા ગામે મહાશિવરાત્રિ નિમિત્તે ટકારમા નિલકંથ મહાદેવ મંદિરના યુવક મંડળ દ્વારા રકતદાન...

આત્મવિશ્વાસથી પરીક્ષા આપો તો સફળતા જરૂર મળે

ટકારમા ગામે આવેલી હાઇસ્કૂલમાં એસએસસી બોર્ડના વિદ્યાર્થીોના વિદાય સમારોહ પ્રસંગે આચાર્ય પ્રવીણસિંહ સોલંકીએ...
 
 

ઓલપાડની કરંજ વિધ્યાલયમાં ઇનામ વિતરણ સમારોહ

ઓલપાડના કાંઠા વિભાગમાં આવેલા કરંજ ગામની નવજીવન વિધ્યાલયમાં આનંદોત્સવ અને શૈક્ષમખિ વિભાગના તેજસ્વી તારલાને...

દહિેણ હાઈસ્કૂલમાં માર્ગદર્શન શિબિર

ઓલપાડ તાલુકાના દહિેણ ખાતે આવેલી એમ. આર. સી હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માર્ગ માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. આ...
 

More News

 
 

  • Posted On January 23, 04:00 AM
     
    ઓલપાડ તાલુકાના લવાછા ગામે સુમુલ ડેરી દ્વારા નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી નેત્ર ચિકિત્સા સારવાર શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં પશુપાલકોએ ભાગ લીધો હતો. કુલ ૧૭૦ પશુપાલક ખેડૂતોએ નેત્ર ચિકિત્સા કરાવાઈ હતી. ૬૭૫ને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ૯૦ લાભાર્થીને મોતિયાના ઓપરેશન કરવામાં આવશે. સમારોહના...
     

  • Posted On January 18, 04:01 AM
     
    ઓલપાડ તાલુકાના માસમા અને સિદ્ધેશ્ર્વરી ગામની નજીક આવેલી નહેરમાં પાણીમાં અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. આ માહિતી મળતાં ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો. આ અંગે આસપાસના લોકોને પૂછપરછ કરતાં કોઈ નામ ઠામ કે પત્તો મળ્યો ન હતો. જેને લઈ ઓલપાડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મરનાર ઈસમ આસરે ૩૫ વર્ષની ઉંમર ધરાવતો મધ્યમ બાંધો...
     

  • Posted On January 17, 04:02 AM
     
    ઓલપાડમાં આવેલી આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મ જયંતીની ઉજવણી થઈ હતી. કોલેજ પરિવારના તમામ સભ્યો તથા વિદ્યાર્થીઓએ સમૂહમાં ભેગા મળી રેલી કાઢી હતી. સ્વામી વિવેકાનંદના વિચારો- સૂત્રો રૂપે ઉચ્ચાયૉ હતા. કોલેજના પ્રો. ડો. સુરેવિરસિંહ ઠાકોરે વિવેકાનંદના જીવન ઝરમરની ઝાંખી કરાવી યુવા વર્ગને પ્રેરણાત્મક પ્રવચન આપ્યું હતું....
     

  • Posted On January 17, 04:01 AM
     
    અંકલેશ્ર્વરની ઓ.એન.જી.સી. દ્વારા સેવ ઓઈલ, સેવ મની પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. આ અંગેના કાર્યક્રમ ઓલપાડ તાલુકાની એમ.આર.સી. હાઈસ્કૂલ દિણેમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓ.એન.જી.સી.માંથી રીવભાઈ સુવણૉ, પ્રવીણાબેન સોલંકી, કિશોરભાઈ પટેલ, એન.જી. ચૌહાણ અને સમીરભાઈ પટેલ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દહિણે ગામોની ગૃહિણીઓને પણ સામેલ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.