Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

કીમ પાસે રેલવે ટ્રેક પર તિરાડ

કીમ અને કોસંબા વચ્ચે બુધવારે સવારે અપલાઇન પર રેલ ફ્રેકચર થતાં ટ્રેનોની ગતિ ધીમી કરાઇ હતી. જેને લઇને વિવિધ સ્ટેશનો પર આવતી જતી ટ્રેનોને અસર પહોંચી હતી. આ ઉપરાંત ઉત્રાણ સ્ટેશન વીજતારો તૂટી જવાથી પણ રેલવે વ્યવહારને અસર પહોંચી હવાનું જાણવા મળેલ છે. આ અંગે મળતી વગિત મુજબ કીમ કોસંબા વચ્ચે કીમનદી પાસે ૨૯૩/૨૯-૨૭ અપલાઈન પરથી ૮-૧૦ કલાકની આસપાસ સવારે પસાર થતી ગુડ્સ ટ્રેઈનના ડ્રાઈવર દ્વારા કીમ રેલવે અધિકારીને અપલાઈન પર રેલ ફ્રેકચર થયું હોવાનું જણાવ્યું હતું. અપલાઈન પરથી બે પાટા વચ્ચેનું અંતર વધતા...

કીમમાં નિવૃત્ત પોસ્ટ માસ્તરનું અવસાન

કીમના નિવૃત્ત પોસ્ટમાસ્તર બાલુભાઇ ભાણાભાઈ ઢીંમરનું ૮૨ વર્ષની જૈફ વયે અવસાન થયું છે. કીમ, બોધાન, હથુરણ સહિત...

કુડસદની ગ્રામસભામાં પ્રશ્નોનો મારો

ઓલપાડ તાલુકાના કુડસદ ગામે યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા વિવિધ સમસ્યાના મુદ્દા પંચાયતના સત્તાધીશો...
 
 

કીમમાં જર્જરિત પિકઅપ સ્ટેન્ડથી હાલાકી

કીમ ચાર રસ્તા ખાતે આવેલા પિકઅપ બસ સ્ટેન્ડ ઘણા વર્ષોથી જર્જરિત અવસ્થામાં જોવા મળે છે. આ કારણે પેસેન્જરોને ઘણી જ...

કીમમાં કરોડોના ખર્ચે બનનારી ગટર મુદ્દે સરવે

કીમમાં નગરની મુખ્ય ગટર લાઈન અને આંતરિક ગટર લાઈનની ભવિષ્યમાં કામગીરી હાથ ધરાશે, ત્યારે હાલમાં કીમમાં સરકારે...
 

More News

 
 

  • Posted On February 18, 04:01 AM
     
    કીમમાં રવિવારને તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ સવારે ૮.૩૦ કલાકે પ્રાથમિક શાળામાં સાવeજનિક મહારકતદાન શિબિરનું આયોજન કરાયું છે. કીમનું કેમસ્ટિ એસોસિયેશન અને અન્ય સહયોગી સંસ્થા દ્વારા આયોજિત આ શિબિરમાં ગત વર્ષ કરતાં વધુ રકત એકત્ર કરવાનો નિધૉર વ્યક્ત કરાયો છે. કીમમાં ગત વર્ષે કેમસ્ટિ એસો. દ્વારા રકતદાન કેમ્પ યોજાયો હતો. વિવિધ સંસ્થાઓના સહયોગથી...
     

  • Posted On February 16, 04:02 AM
     
    ગુજરાત રાજ્ય વિધાનસભા અધ્યક્ષ ગણપતભાઇ વસાવાના પીએ અને રાજ્ય ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય બાબુભાઇ બેચરભાઇ પટેલ (વાંસોલી, માગરોળ)નાં માતા શાંતાબેન બેચરભાઇ પટેલનું તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ ૮૬ વર્ષની જૈફ વયે અવસાન થયું છે. તેમના અવસાનના સમારા મળતાં સરકારી અને સહકારી આગેવાનો અને વિધાનસભા અધ્યક્ષ ગણપતબાઇએ અંજલિ આપી હતી. તેમના અવસાનથી...
     

  • Posted On February 1, 04:00 AM
     
    કીમ એજયુકેશન સોસાયટી દ્વારા મહાત્માગાંધી નિવૉણ દિને પ્રાર્થના સભા તેમજ ગાંધી હત્યાના કારણો મારી નજરે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના સામાજિક ચિંતક રમેશભાઈ ઓઝા, ઉત્તમભાઈ પરમાર, નટવરસિંહ ઠાકોર સહિત મહેમાનો શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં પી. કે. દેસાઈ વિધ્યાલય ખાતે ૩૦મી જાન્યુઆરી ગાંધી નિવૉણ દિને સાંજે ૫.૦૦...
     

  • Posted On January 23, 04:01 AM
     
    ઓલપાડ તાલુકાના કઠોદરા ગામે ચૂંટણીમાં જશવંત જાદવ સરપંચપદે વજિેતા થયાં હતા. ત્યારબાદ ઉપસરપંચ પદ માટે બે ઉમેદવારો મેદાનમાં રહેતા રાજકીય માહોલ ગરમાયો હતો. ત્યારે છેલ્લા કેટલાક કિવસોથી ઉપસરપંચ માટે ચાલતી કવાયતનો ગતરોજ અંત આવ્યો હતો. બે ઉમેદવારો વચ્ચે ટાઇ થતાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ચિઢ્ઢી ઉછાળી ઉપસરપંચની વરણી કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર સુરત...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.