કીમ અને કોસંબા વચ્ચે બુધવારે સવારે અપલાઇન પર રેલ ફ્રેકચર થતાં ટ્રેનોની ગતિ ધીમી કરાઇ હતી. જેને લઇને વિવિધ સ્ટેશનો પર આવતી જતી ટ્રેનોને અસર પહોંચી હતી. આ ઉપરાંત ઉત્રાણ સ્ટેશન વીજતારો તૂટી જવાથી પણ રેલવે વ્યવહારને અસર પહોંચી હવાનું જાણવા મળેલ છે.
આ અંગે મળતી વગિત મુજબ કીમ કોસંબા વચ્ચે કીમનદી પાસે ૨૯૩/૨૯-૨૭ અપલાઈન પરથી ૮-૧૦ કલાકની આસપાસ સવારે પસાર થતી ગુડ્સ ટ્રેઈનના ડ્રાઈવર દ્વારા કીમ રેલવે અધિકારીને અપલાઈન પર રેલ ફ્રેકચર થયું હોવાનું જણાવ્યું હતું. અપલાઈન પરથી બે પાટા વચ્ચેનું અંતર વધતા...
કીમમાં રવિવારને તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ સવારે ૮.૩૦ કલાકે પ્રાથમિક શાળામાં સાવeજનિક મહારકતદાન શિબિરનું આયોજન કરાયું છે. કીમનું કેમસ્ટિ એસોસિયેશન અને અન્ય સહયોગી સંસ્થા દ્વારા આયોજિત આ શિબિરમાં ગત વર્ષ કરતાં વધુ રકત એકત્ર કરવાનો નિધૉર વ્યક્ત કરાયો છે.
કીમમાં ગત વર્ષે કેમસ્ટિ એસો. દ્વારા રકતદાન કેમ્પ યોજાયો હતો. વિવિધ સંસ્થાઓના સહયોગથી...
ગુજરાત રાજ્ય વિધાનસભા અધ્યક્ષ ગણપતભાઇ વસાવાના પીએ અને રાજ્ય ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય બાબુભાઇ બેચરભાઇ પટેલ (વાંસોલી, માગરોળ)નાં માતા શાંતાબેન બેચરભાઇ પટેલનું તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ ૮૬ વર્ષની જૈફ વયે અવસાન થયું છે. તેમના અવસાનના સમારા મળતાં સરકારી અને સહકારી આગેવાનો અને વિધાનસભા અધ્યક્ષ ગણપતબાઇએ અંજલિ આપી હતી. તેમના અવસાનથી...
ઓલપાડ તાલુકાના કઠોદરા ગામે ચૂંટણીમાં જશવંત જાદવ સરપંચપદે વજિેતા થયાં હતા. ત્યારબાદ ઉપસરપંચ પદ માટે બે ઉમેદવારો મેદાનમાં રહેતા રાજકીય માહોલ ગરમાયો હતો. ત્યારે છેલ્લા કેટલાક કિવસોથી ઉપસરપંચ માટે ચાલતી કવાયતનો ગતરોજ અંત આવ્યો હતો. બે ઉમેદવારો વચ્ચે ટાઇ થતાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ચિઢ્ઢી ઉછાળી ઉપસરપંચની વરણી કરવામાં આવી હતી.
હાલમાં સમગ્ર સુરત...