કોસંબાની રહેવાસી એવી ૨૪ વર્ષની યુવતી ગત વર્ષે હાંસોટના ખચર ખાતે નિકાહ થયા હતાં. લગ્ન બાદ દહેજ માટે માનસિક શારીરિક ત્રાસ આપતાં સાસરિયાઓએ ગર્ભવતી પરિણીતાને દહેજ માટે સાસરિયામાંથી કાઢી મુકયા બાદ જોડીયા બાળકનો જન્મ બાદ દહેજની માંગણી ડબલ કરી પરિણીતાને પિયર આવીને પણ માનસિક શારીરિક ભાસ આપી દહેજની માંગણી ચાલુ રાખતા પરિણીતાએ પતિ તેમજ અન્ય ચાર સાસરિયા વિરુદ્ધ દહેજધારા હેઠળ ફરિયાદ કરી છે.
કોસંબા સ્ટેશન રોડ ઉપર રહેલી ફરઝાના સઈદ મલેકને ગત મે માસમાં હાંસોટ તાલુકાના ખરચ ગામે રહેતા મોહસીન નજીર શેખ...
વ્યારા તાલુકાના કપુરા ગામે વ્યારા જીઈબી દ્વારા મન્ટેનન્સ બાબતે ભારે બેદરકારી દાખવવાના પગલે અવારનવાર વીજધાંધિયાથી ત્રસ્ત થયેલા ગ્રામજનો દ્વારા ગતરોજ કપુરા ખાતે ગામના પાદરે મોટી સંખ્યામાં એકત્રિત થઈ કંપનીના અધિકારીઓને કપુરા ખાતે બોલાવ્યા હતા. તેમજ તેમની બેદરકારીથી પડતાં વીજધાંધિયાની રજુઆતો કરી હતી. રાત્રિ દરમિયાન ત્યાંથી પસાર થતાં તાપી...
બાજીપુરા ગામના અને હાલમાં વાલોડ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશેષભાઈ દિલીપભાઈ ભકતના મુંબઈથી મિત્ર સાથે કાકાના પુત્ર પરદેશથી આવ્યાં હતાં. અશેષભાઇ તેમના પરદેશથી આવેલા કાકાના પુત્ર અને તેમના મિત્રને ગતરોજ મુંબઈ મૂકીને પરત ફરી રહ્યાં હતાં. આ સમયે વાલોડ બુહારી માર્ગમાં એક ઈસમને બચાવવા જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર રોડની સાઇડે દશ ફૂટ...
કોસંબામાં ત્રણ દાયકા જુના રાજપૂત સમાજ પ્રગતિ મંડળ દ્વારા જાનકી વિવાહના ૩૩મો સમૂહલગ્ન યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં ૧૨ યુગલોએ દાંપત્ય જીવનમાં શાસ્ત્રોકવિધિથી પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે જગદીશાનંદજીએ આશીર્વચન આપ્યા હતાં.
કોસંબામાં ત્રણ દાયકા પૂર્વ પ્રસ્થાપિત થયેલા રાજપૂત સમાજ પ્રગતિ મંડળ રાજપૂતના હિતો અને સમાજિક કલ્યાણની પ્રગતિ મંડળ કોસંબા...