Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

દહેજ મુદ્દે સાસરિયાં સામે રાવ

કોસંબાની રહેવાસી એવી ૨૪ વર્ષની યુવતી ગત વર્ષે હાંસોટના ખચર ખાતે નિકાહ થયા હતાં. લગ્ન બાદ દહેજ માટે માનસિક શારીરિક ત્રાસ આપતાં સાસરિયાઓએ ગર્ભવતી પરિણીતાને દહેજ માટે સાસરિયામાંથી કાઢી મુકયા બાદ જોડીયા બાળકનો જન્મ બાદ દહેજની માંગણી ડબલ કરી પરિણીતાને પિયર આવીને પણ માનસિક શારીરિક ભાસ આપી દહેજની માંગણી ચાલુ રાખતા પરિણીતાએ પતિ તેમજ અન્ય ચાર સાસરિયા વિરુદ્ધ દહેજધારા હેઠળ ફરિયાદ કરી છે. કોસંબા સ્ટેશન રોડ ઉપર રહેલી ફરઝાના સઈદ મલેકને ગત મે માસમાં હાંસોટ તાલુકાના ખરચ ગામે રહેતા મોહસીન નજીર શેખ...

કામરેજમાં કડોદરા પોલીસના બુટલેગરો પર દરોડાુ

સુરત જિલ્લા પોલીસવડાની સૂચનાથી કડોદરા પોલીસે કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં કામરેજ ગામે આવેલ ભૈરવ કોલનીમાં એક...

રેતીની ટ્રકે મોટરસાઈકલને અડફેટે લેતાં બેનાં મોત

કામરેજ તાલુકાના આખાખોલ ગામમાં નહેર કોલોનીમાં રહેતા નિતેષભાઈ નરૂભાઈ વસાવા (૧૮) મંગળવારના રોજ સાંજના ૬.૦૦ કલાકે...
 
 

સુરાલીમાં ફરી દીપડાએ બકરી ફાડી ખાધી

બારડોલી તાલુકાના મઢી પંથક નજીક અવાર નવાર દીપડાઓ દેખાતા રહ્યાં છે. ભેંસુદલા ગામે દશ દિવસમાં બે દીપડા પકડાયાની...

કામરેજમાં ટ્રકે બાઇકને ટક્કર મારતા એકનું મોત

કામરેજ ગામ પાસે મંગળવારે મોડી સાંજે રામજી મંદિરની સામે કામરેજ દીગસ રોડ પર મોટરસાઈકલ સવાર બે ઈસમોને ટ્રકચાલકે...
 

More News

 
 

  • Posted On April 26, 04:01 AM
     
    વ્યારા તાલુકાના કપુરા ગામે વ્યારા જીઈબી દ્વારા મન્ટેનન્સ બાબતે ભારે બેદરકારી દાખવવાના પગલે અવારનવાર વીજધાંધિયાથી ત્રસ્ત થયેલા ગ્રામજનો દ્વારા ગતરોજ કપુરા ખાતે ગામના પાદરે મોટી સંખ્યામાં એકત્રિત થઈ કંપનીના અધિકારીઓને કપુરા ખાતે બોલાવ્યા હતા. તેમજ તેમની બેદરકારીથી પડતાં વીજધાંધિયાની રજુઆતો કરી હતી. રાત્રિ દરમિયાન ત્યાંથી પસાર થતાં તાપી...
     

  • Posted On April 26, 04:00 AM
     
    બાજીપુરા ગામના અને હાલમાં વાલોડ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશેષભાઈ દિલીપભાઈ ભકતના મુંબઈથી મિત્ર સાથે કાકાના પુત્ર પરદેશથી આવ્યાં હતાં. અશેષભાઇ તેમના પરદેશથી આવેલા કાકાના પુત્ર અને તેમના મિત્રને ગતરોજ મુંબઈ મૂકીને પરત ફરી રહ્યાં હતાં. આ સમયે વાલોડ બુહારી માર્ગમાં એક ઈસમને બચાવવા જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર રોડની સાઇડે દશ ફૂટ...
     

  • Posted On April 26, 04:00 AM
     
    કોસંબામાં ત્રણ દાયકા જુના રાજપૂત સમાજ પ્રગતિ મંડળ દ્વારા જાનકી વિવાહના ૩૩મો સમૂહલગ્ન યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં ૧૨ યુગલોએ દાંપત્ય જીવનમાં શાસ્ત્રોકવિધિથી પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે જગદીશાનંદજીએ આશીર્વચન આપ્યા હતાં. કોસંબામાં ત્રણ દાયકા પૂર્વ પ્રસ્થાપિત થયેલા રાજપૂત સમાજ પ્રગતિ મંડળ રાજપૂતના હિતો અને સમાજિક કલ્યાણની પ્રગતિ મંડળ કોસંબા...
     

  • Posted On April 26, 04:00 AM
     
    કીમના નિવૃત્ત પોસ્ટમાસ્તર બાલુભાઇ ભાણાભાઈ ઢીંમરનું ૮૨ વર્ષની જૈફ વયે અવસાન થયું છે. કીમ, બોધાન, હથુરણ સહિત સ્થળોએ પોસ્ટની કામગીરી બજાવનાર બાલુભાઈ મિલનસાર સ્વભાવના હતાં. ટૂંકી માંદગી બાદ ગત તા.૨૩ એપ્રિલના રોજ તેમનું દુખદ અવસાન થતાં પરિવાર સહિત સ્નેહી મિત્રોમાં દુખની લાગણી છવાઈ ગઈ હતી. મિત્રો સાથી કર્મચારી મિત્રો પરિવારે તેમને શ્રદ્ધાંજલિ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.