- આઠ વર્ષીય અને સોળ વર્ષીય કિશોરો વીસ ફૂટ ઊંડા ખાડામાં ફસાઇ જતાં તરફડીને મોતને ભેટ્યાં
- ગેરકાયદે રેતી ખનનને કારણે કિનારા પર પડેલા ઉંડા ખાડાએ ભોગ લીધો
- સરથાણામાં શ્યામધામ સોસાયટીમાં છવાયો માતમ
સરથાણામાં બે કિશોરો તાપીમાં નાહતી વખતે પાણીમાં ગરક થઇ ગયા હતાં. મનપા ફાયરબ્રિગેડના જવાનોએ પોતાના જાન જોખમમાં મૂકીને આઠ વર્ષીય અને સોળ વર્ષીય...
- લોકોએ જાતે જ અડાજણ ઓવરબ્રિજ શરૂ કરી દીધો હતો
- ફ્લાયઓવરને શુક્રવારે સવારે સાડા નવ વાગ્યે મેયરના હસ્તે ‘ફરી’ ખુલ્લો મુકાશે!
શુક્રવારનો સૂર્યોદય અડાજણના રહીશો માટે થોડી રાહતનો અવસર લાવશે. છેલ્લાં અઢી વર્ષથી સરદાર બ્રિજના છેડે ટ્રાફિકજામી સમસ્યામાંથી છુટકારો મળશે. અલબત્ત, આ રાહત અડધી જ હશે. કેમકે, ઓવરબ્રિજના બે છેડામાંથી સરદારબ્રિજ ઉપર...
૧૫મી જુનથી પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પ્રવેશોત્સવ શરૂ થવાનો છે પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થયો છે અને ડ્રોપઆઉટ પણ યથાવત રહ્યો છે. છેલ્લાં છ વર્ષમાં શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પ્રવેશ મેળવવાના રેશિયામાં સતત ઘટાડો નોંધાયો છે. પાંચ વર્ષમાં સમિતિ દ્વારા પ્રતિ વિદ્યાર્થી દીઠ થતો ખર્ચ રૂપિયા ૬ હજારથી...
- મારા ભવિષ્ય માટે હું સ્કૂલમાં સિક્યોરિટી કરું છું- ધો.૧૨ કોમર્સમાં ૬૧ ટકા મેળવનાર રુચિકા રાઠોડ પરિવારને મદદ કરવા આ જોબ કરે છેસપનેં ઉન્હીં કે સચ હોતે હે, જીનકે સપનોમેં જાન હોતી હે.. સિર્ફ પંખો સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ...’રૂચીકા રાઠોડ, આ વિદ્યાર્થીની જ્યારે વનિતા વિશ્રામ શાળામાં ગુરુવારે, ધોરણ બાર કોર્મસની વિદ્યાર્થિનીઓ પોતાનું...