ભાવનગર જિલ્લામાં આવેલ વિશાળ દરિયાઈ પટ્ટી ઉપરથી આતંકવાદીઓ દ્વારા કોઈપણ પ્રકારની ગતિવિધી શરૂ થાય નહીં અને દુશ્મનોને તહેશ-નહેશ કરી શકાય તે માટે કેન્દ્રના ગૃહવિભાગે નેવીને ખાસ જવાબદારી સોંપેલ છે. હાલમાં અલંગ, મહુવા, તળાજા, ઘોઘા, સરતાનપર, ભાવનગર બંદર અને ગોપનાથની પટ્ટી ઉપર કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને કસ્ટમની મદદથી ઓપરેશન શરૂ કરાયેલ છે.
આ અંગે ગુજરાત નેવલબેજના ઈન્ચાર્જ કોમોડોર...