ગુજરાત સરકારના ગાૈસેવા આયોગ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ગાૈસંવર્ધન તેમજ ગાૈરક્ષણ અંગે વિશિષ્ટ કામગીરી કરતા ગાૈરક્ષકોને એવોર્ડ આપવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિહપિના પ્રાંત અધિકારી લલિતભાઇ ઠાકર તથા ચોટીલા તાલુકા શિવસેના પ્રમુખ હરેશભાઇ ચૌહાણની ગાૈરક્ષક એવોર્ડ માટે પસંદગી થઇ છે. આથી રાજકોટ ખાતે ગાૈસેવા આયોગના ચેરમેન ડો....
લીંબડીમાં લાઇફ મશિન રાજરાજેશ્ર્વરીધામ ખાતે કુલગુરુ પરંપરા શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું હતું. યોગાનુંયોગ આ સમયે બ્રહ્નલીન કૃપાલ્વાનંદજીનો જન્મ દિવસ હોવાથી લાઇફ મશિન ખાતે સમગ્ર દેશ -વિદેશમાંથી હજારો અનુયાયીઓ ઊમટી પડ્યા હતાં. આ પ્રસંગે દ્વારકા શારદાપીઠના પ્રતિનિધિ સ્વામી સદાનંદ સરસ્વી તથા પુ. રાજર્ષિ મુનિએ ઉપસ્થિત સૌને આશીર્વચન...
ઉતરાયણે ૧૨ વાગ્યા સુધી પતંગની મજા
ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી પતંગરસિકો ધાબા ઉપર ચઢી ગયા હતા. પવનની ગતિએ પણ પતંગરસિકોનો સાથ આપતાં ૧૨ વાગ્યા સુધીમાં રંગબેરંગી પતંગો ઊડી રહ્યા હતા
બપોરે ધાબા ઉપર માત્ર ઠુમકા જ માયૉ
ઉત્તરાયણના દિવસે બપોરે ૧૨ વાગ્યા સુધી પવને પતંગરસિકોને સાથ આપ્યો, પરંતુ ત્યારબાદ છેક ૪ વાગ્યા સુધી પતંગરસિકોને માત્ર ઠુમકા જ...
કપરાડા તાલુકામાં વજિેતા બનેલા સરપંચોનો સન્માન સમારંભ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોટાપોંઢાના કાકડકોપરમાં રવિવારે મોટી જનમેદની વચ્ચે યોજાયો હતો.
વજિેતા કોંગ્રેસના સરપંચના અભિવાદન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોર કમિટીના સભ્ય ગાૈરવભાઇ પંડયાએ જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારે ગામડાના વિકાસની ચિંતા સમગ્ર ભારતમાં વિવિધ યોજનાઓ મૂકી...