Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

મહેસાણાના દેવર્ષિ બંગ્લોઝમાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ભાસ્કર ન્યૂઝ.મહેસાણા મહેસાણા હાઈવે પર પાલાવાસણા ચોકડી સ્થિત દેવર્ષિ બંગ્લોઝમાં રહેતા એક યુવાને મંગળવારે રાત્રે પોતાના બેડરૂમમાં જ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઇ હતી. મૂળ યુપીના અને હાલમાં મહેસાણા હાઈવે પર પાલાવાસણા ચોકડી નજીક જનપથ હોટલ પાછળ આવેલા દેવર્ષિ બંગ્લોઝમાં રહેતા ગીલ અિસ્મતસીંગ લખવીંદરસીંગ (૨૪) ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતા હતા. મંગળવારે રાત્રે જમીને પોતાના ભાઈઓ સાથે રૂમમાં બેસીને વાતો કર્યા બાદ સાડા આઠેક વાગ્યે પ્રથમ માળે...

કારે ગુલાંટ ખાતાં ૩૦૩ બોટલ દારૂ મળ્યો

લીંબડી હાઇવે પર પૂરપાટ ઝડપે જતી કાર પલટી ખાઇ જતાં સૌરાષ્ટ્રમાં દારૂની ખેપ મારવા જતી કારનો ભાંડો ફૂટÛો હતો.આ...

વર્ધમાનનગર માટે સાડા પાંચ લાખ મંજૂર કરાયા

ભુજ નજીક આવેલાં જૈનોના વર્ધમાનનગર મધ્યે વધુ બે કાર્યોને મંજૂરી મળતાં રહેવાસીઓમાં ખુશી છવાઇ છે. અહીંના પંચાયત...
 
 

આધાર પુરાવા વગર મકાન ભાડે દેનાર માલિક દંડાયા

શહેરમાં વધી રહેલી ગુનાખોરીમાં બહારથી આવતા લોકોની સંડોવણી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ દ્વારા બહારથી આવતા...

સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ત્રિરંગાને સલામી અપાશે

કચ્છમાં ૨૬ જાન્યુઆરીએ ૬૩મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશની આન, બાન, શાન સમા ત્રિરંગાને વિવિધ સંસ્થા, સરકારી...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 25, 04:16 AM
     
    આજે કુમાર શાનુ રાજકોટવાસીઓને ડોલાવશે, રેસકોર્સમાં સંગીત સંધ્યારાજકોટ મહાપાલિકાએ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રેસકોર્સ મેદાનમાં સુપ્રસિધ્ધ ફિલ્મી ગીતકાર કુમાર શાનુની મ્યૂઝિકલ નાઇટનું આયોજન કર્યું છે. આશિકી, સાજન, દિલ હૈ કી માનતા નહીં, દિવાના, બાઝીગર, ૧૯૪૨ અ લવ સ્ટોરી, સહિતની સુપરહિટ ફિલ્મોમાં જેના અવાજનો જાદુ આજે પણ લોકોના દિલ આૈર દિમાગમાં છવાયેલો છે એવા આ ગાયક કલાકારને રાજકોટવાસીઓને દોઢ દાયકા પછી...
     

  • Posted On January 25, 04:16 AM
     
    હળવદમાં પાણીજન્ય રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્યતંત્ર ધંધે લાગ્યુંહળવદ શહેરમાં બાર દિવસમાં પાણીજન્ય રોગચાળાથી૧૦૦થી વધુ ઝાડા-ઊલટીના કેસ થવા છતાં હળવદ પાલિકા રેિઢયાળ તંત્રની જેમ હજુ પાણીની પાઇપલાઈનના લીકેજના સ્થળો શોધી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારી મંગળવારે દોડી જઇને તાત્કાલિક બેઠક બોલાવી હતી.જેમાં હળવદ નગરપાલિકા દ્વારા વિતરણ કરાતા પાણીનું કલોરિનેશન કરવાની સૂચના આપી હતી.આ ઉપરાંત...
     

  • Posted On January 24, 04:19 AM
     
    પાટડીપંથકમાં મંદિરો ભગવાન ભરોસે !પાટડીમાં ઠંડીની શરૂઆત થતા જ તસ્કરોની સઝિન શરૂ થઇ જાય છે. એમાંય હવે પાટડી પંથકમાં તસ્કરોની ગેંેગે ભગવાનને પણ છોડ્યા નથી ત્યારે પોલીસ દ્વારા મોટાભાગની મંદિર ચોરીનો ભેદ આજ દિન સુધી ઉકેલાયો નથી જે નરી વાસ્તવિકતા છે. શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થતા જ તસ્કરોની અસલી સઝિન પણ શરૂ થઇ જાય છે.આથી શિયાળામાં ચોરીની ઘટનાઓ સૌથી વધુ બને છે. એમાંય હવે...
     

  • Posted On January 24, 04:08 AM
     
    ઝાલાવાડમાં પક્ષી ગણતરીનો પ્રારંભદર વર્ષે હજારો કિ.મી. દૂરથી આવતા વિદેશી નયનરમ્ય પક્ષીઓ ઝાલાવાડના મહેમાન બને છે ત્યારે ઝાલાવાડમાં તા.૨૨ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન પક્ષી ગણતરી ચાલનાર છે. જળપ્લાવિત વિસ્તારો અને વેટલાઇન વિસ્તારોમાં વિવિધ પક્ષીઓની ગણતરીનો પ્રારંભ થયો છે. ઝાલાવાડમાં દર વર્ષે હજારો કિ.મી. દૂર સાઉદી અરેબિયા અને યુરોપ સહિતના દેશોમાંથી લાખોની સંખ્યામાં...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.