Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

'જેલની અંદર રહીને નહી, બહાર આવી તંત્રની ગુંડાગીરી સામે લડો'

- જેલમાં રહેલા જશવંતસિંહને મનાવવા પ્રદેશ પ્રમુખ રાજકોટ આવ્યા- જેલની અંદર રહીને નહી બહાર આવીને લડવા અર્જુન મોઢવાડિયાનું કોંગી કાર્યકરોને આહવાનભાજપ સરકારની તેમજ પોલીસનાં ગુંડારાજ સામે જેલની અંદર રહીને નહી પરંતુ બહાર આવીને લડવા પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગી કાર્યકરોને આહવાન કર્યું છે. રાજકોટનાં પુર્વ મેયર ઉદય કાનગડની સરાજાહેર ગુંડાગીરી બાદ ઉદય કાનગડે પોતાને શહેર પ્રમુખ જશવંતસિંહ ભટ્ટીએ ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે પોલીસે ભટ્ટીની ધરપકડ કર્યા બાદ...

'જનતા ખાય માર, પોલીસ ખાય માલ, ભાજપ સત્તામાં મદમસ્ત'

રાજકોટ ભાજપનાં કોર્પોરેટર ઉદય કાનગડે પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી પર કરેલા હિચકારા હુમલા બાદ...

ભાજપના બળવાખોર કળસરિયાને અકસ્માત, મોદીએ ખબરઅંતર પૂછ્યા

- MLA કનુભાઈ કળસરીયાની હાલત સુધારા પર- ટ્રકની હેડલાઈટથી અંજાઈને ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો  - સર...
 
 

મોદીનું નવું સુત્ર,‘તુમ મુજે સાથ દો, મેં તુમે વિકાસ દુંગા’

- સોમનાથમાં સદભાવના મિશન દરમિયાન સ્વરાજથી સુરાજ્ય સુધી લઇ જવાનું આપ્યું વચન - સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીએ...

મોદીએ સોમનાથ મહાદેવને શિશ ઝુકાવી ઉપવાસ શરૂ કર્યા

- હેલીકોપ્ટરથી સોમનાથ પહોંચ્યા બાદ દાદાનાં દર્શન કર્યા- સવારે બારેક હજાર સમર્થકોની ઉપસ્થિતિ- મંત્રીઓ તેમજ...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 16, 02:26 AM
     
    સાવરકુંડલાનાં MLA વિરાણીને હૃદયરોગનો હુમલો- ભાજપનાં કાર્યકરો દિવસભર તબિયત અંગે પૂછપરછ કરતાં નજરે પડ્યા હતા - વિરાણીની હાલત હવે ભયમુક્ત- સવારના સમયે આવેલા હુમલામાં સૌ પ્રથમ સ્થાનિક તબીબને ત્યાં લઇ જવાયા - પ્રાથમિક સારવાર બાદ રાજકોટ રીફર કરાયાસાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય કાળુભાઇ વિરાણીને આજે સવારે હાર્ટએટેક આવી જતા સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલમાં તેમની...
     

  • Posted On January 4, 03:56 PM
     
    મોદીનું બારમુ કરવાની નેમ સાથે કોંગ્રેસ આરંભી સરદાર સંદેશ યાત્રાગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગૌરવ, સ્વાભિમાન અને પ્રજાને થતા અન્યાય સામે લડતના હેતુસર સરદાર સંદેશ યાત્રાનો પ્રારંભ બુધવારે સોમનાથથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જૂન મોઢવાડિયા, વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, નરહરી અમીન અને ધારાસભ્ય જવાહર ચાવડા તથા પૂર્વ ધારાસભ્યો અને જૂનાગઢ...
     

  • Posted On December 29, 03:24 PM
     
    લોધીકા પંથકમાં ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી રદલોધીકાનાં રાતૈયા ગામે બનેલો બનાવરાજકોટ જિલ્લાનાં લોધીકા તાલુકાનાં રાતૈયા ગામે વોર્ડ નં.૨ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર જેરામભાઇ ટોળીયાનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારનું નિધન થતાં વોર્ડ નં.૨ની ચૂંટણી રદ કરવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લામાં અન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા...
     

  • Posted On December 29, 12:49 PM
     
    બેલેટ પેપરમાં ઉમેદવારોનાં નામ નહીં છપાતાં ચાર સ્થળે ચૂંટણી રદજામનગર જિલ્લામાં ત્રણ અને જુનાગઢ જિલ્લામાં એક સ્થળે ચૂંટણી રદ કરાઇસૌરાષ્ટ્રની ૨૬૦૨ ગ્રામ પંચાયત ચૂંટણીનો આજે ૨૯મી સવારે ૮ વાગ્યે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ત્યારે જામનગર જિલ્લાની ૩૨પ ગ્રામ પંચાયત ચૂંટણી પૈકી કલ્યાણપુર તાબેનાં ગઢકા અને નંદાણા ગામે તેમજ ભાણવડનાં ભરતપુર ગામે વોર્ડ ચૂંટણીમાં બેલેટ પેપરમાં માત્ર એક જ ઉમેદવારનું નામ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.