- બે વર્ષમાં ૫૦ થી વધુ હરણ અને કાળીયારના શંકાસ્પદ મોતથી રોષ
વઢવાણ તાલુકાના બાકરથળી ગામની સીમ માંથી મરેલી હાલતમાં કાળીયાર મળી અવાતા દોડધામ મચી હતી. આ બનાવની જાણ થતા ગામના જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી જોઇને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. પરંતુ કલાકો બાદ પણ ફોરેસ્ટની ટીમ બનાવના સ્થળે ન પહોચતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. બાકરથળીની સીમમા એક પછી એક...
સમગ્ર રાજ્યમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કૃષિ મહોત્સવ : ૨૦૧૨ નો આજ શુભારંભ થયો છે. રાજ્યની સાથે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર જીલ્લામાં પણ આજથી કૃષિ મહોત્સવનો શુભારંભ થયો છે. જેમાં જીલ્લા ભરમાં કૃષિ લક્ષી અને ખેડૂત લક્ષી કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
ઝાલાવાડમાં આજથી આરંભાઈ રહેલા કૃષિ મહોત્સવના આ જિલ્લા કક્ષાના...
- કાળઝાળ ગરમી બાદ અચાનક આકાશ વીજળીના ચમકારા થયા: લખતરની બજારમાં પાણી ભરાઇ ગયાં: જીન બહાર પડેલા કપાસના ગંજને નુકસાન થવાની દહેશત
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અચાનક વાતાવારણમાં પલ્ટો જોવા મળી રહયો છે. દિવસે કાળઝાળ ગરમી બાદ રવીવારે મોડી સાંજના સમયે અચાનક આકાશમાં વીજળી ચમકારા મારવા લાગી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરની સાથે લખતર...