- ૪૦ થી વધુ ડીગ્રી તાપમાનના પારાથી લોકો ત્રાહિમામ
ઝાલાવાડમાં છેલ્લા એક મહિનાથી ૪૦ થી વધુ ડીગ્રી તાપમાનનો પારો રહેતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સતત ગરમીને લીધે છેલ્લા એક સાપ્તાહમાં ૫૦૦ થી વધુ લોકો સનસ્ટ્રોક એટલે લૂનો ભોગ બન્યા છે. આ ઉપરાંત ગરમીને લીધે ૧૦૦ થી વધુ લોકોને ઝાડા-ઊલટી થતાં દવાખાને સારવાર લેવી પડી છે. જ્યારે ઝાલાવાડવાસીઓ બપોરે...
મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકાસુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીના પારાએ માજા મૂકતા લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે બરફના કરા પડતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. બીજી તરફ કાળઝાળ ગરમીમાં...
- શારીરિક સંબંધની ના પાડનાર મહિલા પર ત્રણ શખ્સનો હુમલો - ઢીકાપાટુનો અને લાકડી વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી: જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇજોરાવરનગરમાં આવેલ ખાણ વિસ્તારમાં રહેતી મહિલા સાથે શખ્સે તારી સાથે લગ્ન કર્યા વગર સબંધ બાંધવો છે અને શારિરીક સુખ માણવાની માંગણી કરી હતી. ત્યારે મહિલાએ ના પાડતા ત્રણ શખ્સોએ મહિલા ઉપર લાકડી અને...
ઝાલાવાડનો વીરલો IAS આઇ.એ.એસ. બન્યોયુ.પી.એસ.સી.નાં જાહેર થયેલા પરિણામોમાં ઓલ ઈન્ડિયામાં ૩૪૧ મેરીટ નંબર સાથે આઇ.એ.એસ. કેડરમાં સુરેન્દ્રનગર જિલ્લાના ટુવા ગામના યુવાનની પસંદગી થતાં ઝાલાવાડમાં આનંદની લાગણી ફેલાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઇ છે. આમ છતાં આઇ.એ.એસ. કેડરમાં જિલ્લાના યુવાનો પાછા પડતા હતાં. ત્યારે વઢવાણ...