રાજકોટ ભાજપનાં કોર્પોરેટર ઉદય કાનગડે પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી પર કરેલા હિચકારા હુમલા બાદ...
- હેલીકોપ્ટરથી સોમનાથ પહોંચ્યા બાદ દાદાનાં દર્શન કર્યા- સવારે બારેક હજાર સમર્થકોની ઉપસ્થિતિ- મંત્રીઓ તેમજ...
- ભાજપનાં કાર્યકરો દિવસભર તબિયત અંગે પૂછપરછ કરતાં નજરે પડ્યા હતા - વિરાણીની હાલત હવે ભયમુક્ત- સવારના સમયે આવેલા...
લોધીકાનાં રાતૈયા ગામે બનેલો બનાવરાજકોટ જિલ્લાનાં લોધીકા તાલુકાનાં રાતૈયા ગામે વોર્ડ નં.૨ની ચૂંટણીમાં...
- ભાજપનાં સદભાવના મિશન સામે કોંગ્રેસનાં સત્કર્મ ઉપવાસનો કાર્યક્રમ - કલેક્ટર તેમજ પોલીસ તંત્ર ખડે પગેપોતાના જન્મદિવસથી શરૂ કરેલા સદભાવના મિશન અંતગર્ત મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાજકોટમાં ૧પમો ઉપવાસ કરી રહ્યાં છે. મુખ્યમંત્રીનાં આ સદભાવના મિશન નર્યું નાટક હોવાનું અને પ્રજાનાં પૈસાનું પાણી થતું હોવાનું કહી કોંગ્રેસ પક્ષે મુખ્ય...
- સોરઠીયાવાડી ચોક પાસે સાદગીપૂર્ણ ઉપવાસ કાર્યક્રમ- બપોર બાદ પ્રદેશ કક્ષાનાં આગેવાનો અહીં પહોંચે તેવી સંભાવનાભાજપનાં સદભાવના મિશનની સમાંતરે કોંગ્રેસ દ્વારા પણ સત્કર્મ ઉપવાસનાં કાર્યક્રમનું આયોજન કર્યું છે. ભાજપનાં રેસકોર્ષ ખાતે સદભાવના ઉપવાસની સાથે સોરઠીયાવાડી ચોક ખાતે કોંગ્રેસનાં સાંસદ કુવરજીભાઇ બાવળીયાનાં નેજા હેઠળ સત્કર્મ ઉપવાસ...
રાષે ભરાયેલા કોંગ્રેસનાં કાર્યકરોએ શહેરભરનાં બેનર ફાડી નાંખ્યા બાદ આજે ભાજપે નવા બેનર લગાડવાનું શરૂ કર્યુંમુખ્યમંત્રીની ૧પમી સદભાવના મિશન પહેલા જ રાજકોટમાં પૂર્વ મેયર ઉદય કાનગડે શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં ઉદય કાનગડે પોતાનું હથિયાર વાહનમાંથી કાઢી રોફ જમાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. શુક્રવારે...
- ભાજપનાં સદભાવના મિશન સામે કોંગ્રેસનાં સત્કર્મ ઉપવાસનો કાર્યક્રમ- કલેક્ટર તેમજ પોલીસ તંત્ર ખડે પગે- ભાજપનો કાર્યક્રમ રેસકોર્ષ મેદાનમાં- કોંગ્રેસ સોરઠીયાવાડી ચોકમાં ઉપવાસ કરશેપોતાના જન્મદિવસથી શરૂ કરેલા સદભાવના મિશન અંતગર્ત મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાજકોટમાં ૧પમો ઉપવાસ કરશે. મુખ્ય મંત્રીનાં આ સદભાવના મિશન નર્યું નાટક હોવાનું...