Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

'જેલની અંદર રહીને નહી, બહાર આવી તંત્રની ગુંડાગીરી સામે લડો'

- જેલમાં રહેલા જશવંતસિંહને મનાવવા પ્રદેશ પ્રમુખ રાજકોટ આવ્યા- જેલની અંદર રહીને નહી બહાર આવીને લડવા અર્જુન મોઢવાડિયાનું કોંગી કાર્યકરોને આહવાનભાજપ સરકારની તેમજ પોલીસનાં ગુંડારાજ સામે જેલની અંદર રહીને નહી પરંતુ બહાર આવીને લડવા પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગી કાર્યકરોને આહવાન કર્યું છે. રાજકોટનાં પુર્વ મેયર ઉદય કાનગડની સરાજાહેર ગુંડાગીરી બાદ ઉદય કાનગડે પોતાને શહેર પ્રમુખ જશવંતસિંહ ભટ્ટીએ ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે પોલીસે ભટ્ટીની ધરપકડ કર્યા બાદ...

'જનતા ખાય માર, પોલીસ ખાય માલ, ભાજપ સત્તામાં મદમસ્ત'

રાજકોટ ભાજપનાં કોર્પોરેટર ઉદય કાનગડે પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી પર કરેલા હિચકારા હુમલા બાદ...

મોદીએ સોમનાથ મહાદેવને શિશ ઝુકાવી ઉપવાસ શરૂ કર્યા

- હેલીકોપ્ટરથી સોમનાથ પહોંચ્યા બાદ દાદાનાં દર્શન કર્યા- સવારે બારેક હજાર સમર્થકોની ઉપસ્થિતિ- મંત્રીઓ તેમજ...
 
 

સાવરકુંડલાનાં MLA વિરાણીને હૃદયરોગનો હુમલો

- ભાજપનાં કાર્યકરો દિવસભર તબિયત અંગે પૂછપરછ કરતાં નજરે પડ્યા હતા - વિરાણીની હાલત હવે ભયમુક્ત- સવારના સમયે આવેલા...

લોધીકા પંથકમાં ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી રદ

લોધીકાનાં રાતૈયા ગામે બનેલો બનાવરાજકોટ જિલ્લાનાં લોધીકા તાલુકાનાં રાતૈયા ગામે વોર્ડ નં.૨ની ચૂંટણીમાં...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 26, 02:33 PM
     
    'સદભાવના' સામે 'સાદગી': રાજકોટમાં હાઇવોલ્ટેજ રાજકીય ડ્રામા- ભાજપનાં સદભાવના મિશન સામે કોંગ્રેસનાં સત્કર્મ ઉપવાસનો કાર્યક્રમ - કલેક્ટર તેમજ પોલીસ તંત્ર ખડે પગેપોતાના જન્મદિવસથી શરૂ કરેલા સદભાવના મિશન અંતગર્ત મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાજકોટમાં ૧પમો ઉપવાસ કરી રહ્યાં છે. મુખ્યમંત્રીનાં આ સદભાવના મિશન નર્યું નાટક હોવાનું અને પ્રજાનાં પૈસાનું પાણી થતું હોવાનું કહી કોંગ્રેસ પક્ષે મુખ્ય...
     

  • Posted On December 26, 02:27 PM
     
    મોદીના સદભાવના મિશન સામે કોંગ્રેસનો સત્કર્મ ઉપવાસ- સોરઠીયાવાડી ચોક પાસે સાદગીપૂર્ણ ઉપવાસ કાર્યક્રમ- બપોર બાદ પ્રદેશ કક્ષાનાં આગેવાનો અહીં પહોંચે તેવી સંભાવનાભાજપનાં સદભાવના મિશનની સમાંતરે કોંગ્રેસ દ્વારા પણ સત્કર્મ ઉપવાસનાં કાર્યક્રમનું આયોજન કર્યું છે. ભાજપનાં રેસકોર્ષ ખાતે સદભાવના ઉપવાસની સાથે સોરઠીયાવાડી ચોક ખાતે કોંગ્રેસનાં સાંસદ કુવરજીભાઇ બાવળીયાનાં નેજા હેઠળ સત્કર્મ ઉપવાસ...
     

  • Posted On December 24, 05:16 PM
     
    ગુંડાગીરી બાદ ભાજપ ફરી 'સદભાવના' મિશનમાં વ્યસ્તરાષે ભરાયેલા કોંગ્રેસનાં કાર્યકરોએ શહેરભરનાં બેનર ફાડી નાંખ્યા બાદ આજે ભાજપે નવા બેનર લગાડવાનું શરૂ કર્યુંમુખ્યમંત્રીની ૧પમી સદભાવના મિશન પહેલા જ રાજકોટમાં પૂર્વ મેયર ઉદય કાનગડે શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં ઉદય કાનગડે પોતાનું હથિયાર વાહનમાંથી કાઢી રોફ જમાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. શુક્રવારે...
     

  • Posted On December 24, 03:52 PM
     
    રાજકોટમાં સોમવારે રાજકીય હાઇ વોલ્ટેજ ડ્રામા- ભાજપનાં સદભાવના મિશન સામે કોંગ્રેસનાં સત્કર્મ ઉપવાસનો કાર્યક્રમ- કલેક્ટર તેમજ પોલીસ તંત્ર ખડે પગે- ભાજપનો કાર્યક્રમ રેસકોર્ષ મેદાનમાં- કોંગ્રેસ સોરઠીયાવાડી ચોકમાં ઉપવાસ કરશેપોતાના જન્મદિવસથી શરૂ કરેલા સદભાવના મિશન અંતગર્ત મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાજકોટમાં ૧પમો ઉપવાસ કરશે. મુખ્ય મંત્રીનાં આ સદભાવના મિશન નર્યું નાટક હોવાનું...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.