- ૨૦ જૂન સુધીમાં તપાસનો રિપોર્ટ કરવા હાઇકોર્ટનો હુકમરાજકોટની જાણીતી મોદી સ્કૂલની ઇશ્વરીયા ગામ નજીક આવેલી હોસ્ટેલ-સ્કૂલમાં અભ્યાસ કરતા જેતપુરના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. આપઘાત પાછળ શાળા સંચાલકોની જોહુકમી કારણભૂત હોવાના આક્ષેપ થયા હતા. મૃતકના પરિવારજનોએ આત્મહત્યાના બનાવમાં તટસ્થ તપાસની માગણી માટે ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી. તેમજ...
- મંગળવાર અને બુધવારે આકરી ગરમી- અન્ય દિવસોમાં ગરમીની સાથે પવનનું પણ જોર રહેશે: વેધર એનાલીસ્ટ અશોક પટેલરાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આગામી શનિવાર સુધી ગરમીનો પારો ઉંચકાયેલો રહેશે તેમ વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલ જણાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં સામાન્ય વધઘટની સાથે અસહ્ય ઉકળાટ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાન ૩૯ થી ૪૧ ડિગ્રી...
આજે સપ્તાહની શરૂઆતે સોના ચાંદીમાં મજબૂતાઇ જોવા મળી હતી. સ્થાનિક બજારમાં સુધારા સાથે સોનું રૂ.૨૮પ૦૦ની સપાટીએ પહોંચી ગયું હતું. ખૂલતી બજારે રાજકોટ ખાતે સોનું રૂ.૧૪૦ વધી રૂ.૨૯પ૦૦, સોનું બિસ્કિટ રૂ.૧૪૦૦ વધી રૂ.૨,૯પ,૦૦૦ અને ચાંદી રૂ.૨૦૦ વધી રૂ.પ૪૦૦૦ના ભાવે પહોંચી હતી. ગત સપ્તાહે જોવાયેલો સુધારો નવા સપ્તાહે પણ આગળ વધ્યો હતો. એમસીએક્સ ખાતે સોનું રૂ.૧૦૬...
સામા કાંઠા વિસ્તારમાં સંત કબીર રોડ પરથી આજે સવારે અજાણ્યો શખ્સ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેના માથા ઉપર ઇજાના નિશાન મળી આવ્યા હતા. પોલીસને એવી માહિતી મળી હતી કે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુવાને ગતરાતે સંતકબીર રોડ પર રાહદારીઓ ઉપર અને વાહન ચાલકો ઉપર પથ્થરમારો કરીને અનેકના માથા ફોડી નાંખ્યા હતા. તેમજ કેટલાક વાહનોમાં નુકશાન કર્યું હતું. અમુક...